Gujarat Mail Volume No 4 Issue No 1 Dated 2-4-2022 Flipbook PDF

Gujarat Mail Volume No 4 Issue No 1 Dated 2-4-2022
Author:  c

43 downloads 156 Views 31MB Size

Recommend Stories


Noticias Cougar. Volume 1, Issue 4 December, 2013r, 2013
Noticias Cougar Volume 1, Issue 4 December, 2013r, 2013 Dr. Ocheze Joseph, Principal Ms. Shirley Tillman, Assistant Principal El tiempo de fiestas e

winter 2011 volume xlii issue 1
winter 2011   |  volume xlii   |  issue 1 in this issue Debates The Road to Same-Sex Marriage in Mexico City by Rafael de la Dehesa Ni más ni me

Volume 7 Issue 7 January 2012
The Bugle at Brickell Place Phase II A Newsletter for the Residents of Brickell Place Phase II Association, Inc. Volume 7 Issue 7 BP AI January 2012

Volume 12 Issue 5 November 2013
Delvista View A Newsletter for the Residents of the Delvista Towers Condominium Assn. Volume 12 Issue 5 November 2013 Delvista Towers Condominium

: - Special Issue no 2 - August ISSN
– : - Special Issue no 2 - August 2013 ISSN 2285 – 3987 1 Summary Una nueva especie de Aztekium (Cactaceae) de Nuevo León, México by Carlos Gerard

Latinmag Letters, Volume 1, Special Issue (2011), A04, 1-7. Proceedings Tandil, Argentina
Latinmag Letters, Volume 1, Special Issue (2011), A04, 1-7. Proceedings Tandil, Argentina. ESTUDIO PRELIMINAR DE CORRELACIONES ENTRE FACTORES HELIOGE

Story Transcript

કોઈની ભૂલ હોય તો શુભચિંતક બની કાનમાં કહેજો, ગામમાં નહિ

હકારાત્મક વિચારધારાને વરેલું અનોખું અખબાર શનિવાર, 02 એપ્રિલ 2022, અમદાવાદથી પ્રગટ થતું માત્ર પોઝિટિવ ન્યૂઝ પેપર Vol. No. 4, Issue No. 01, Price Rs. 5, Page 08 | ચૈત્ર સુદ-1 વિક્રમ સંવત 2078 RNI Code No. : GUJMUL00673

Editor : Atul Vrajlal Mehta, Managing Editor : Arpit Atul Mehta (M) : 98796 54063, Tel. No. : 079 4848 1224, Email Id : [email protected], Website : https://gujaratmail.in/

દેશભરમાંથી એક મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ GST ટેક્સ કલેક્શન નોંધાયું

GSTમાં રેકોર્ડ: માર્ચમાં 1.42 લાખ કરોડની આવક CGSTમાં 25,830 કરોડ, SGSTમાં 32,378 કરોડ, IGSTમાં 74,470 કરોડ અને સેસ પેટે 9,417 કરોડ રૂપિયાની આવક એજન્સી નવી દિલ્હી વર્ષ 2020-21નું વર્ષ 2021-22નું GSTના અમલ પછી ગુજરાતમાં સૌથી વધુ 86,780 કરોડની આવક GST કલેક્શન GST કલેક્શન n

Weekly Closing 01-04-2022 SENSEX NIFTY Adani Power

59276.69 5 1914.49

17670.45 5 517.45

203.40 5 18.35

Bajaj Holdings 5391.00 5 368.80 Atul

9863.30 6 -424.90

Sumitomo Chemi. 434.05 6 -15.50

53,415

67,600

ભારત અને નેપાળ વચ્ચે આજથી ટ્રેન સેવાનો પ્રારંભ થશે

ભારત અને નેપાળ વચ્ચે ટ્રેન સેવાનો 2 એપ્રિલ, આજથી પ્રારંભ થશે. પીએમ નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉવા દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી રૂપાંતરિત જયનગર-જનકપુર/ કુર્થા રેલ લાઇન પર પેસેન્જર ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રારંભ કરાવશે. સમસ્તીપુર રેલ્વે વિભાગના જયનગરથી રેલ્વે લાઇન નેપાળ સાથે જોડવામાં આવી છે. લગભગ રૂ.619 કરોડના ખર્ચે ભારત-નેપાળ ફ્રેન્ડશિપ રેલ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદી અને શેર બહાદુર દેઉવા નવી ગેજ રૂપાંતરિત જયનગર-જનકપુર-કુર્થા રેલ લાઇન પર ટ્રેનો શરૂ કરાવશે. બે સ્ટેશનો વચ્ચેના 34.50 કિમી લાંબા સેક્શન પર 110 કિમી પ્રતિ કલાકની ઝડપે લોકોમોટિવ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયનગર-જનકપુર વચ્ચેની ટ્રેનોનું સંચાલન 2014થી બંધ છે.

મોબાઈલ રિચાર્જ હવે 28 નહીં 30 દિવસનું આપવા આદેશ કરાયો

કેન્દ્ર સરકારે તમામ મોબાઈલ રિચાર્જ કરતી કંપનીઓને 2 મહિનાની અંદર ગ્રાહકોને 30 દિવસની વેલિડિટીવાળો પ્લાન આપવાનો આદેશ કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને એક નવો આદેશ જાહેર કર્યો છે, જે મુજબ, કંપનીઓએ આખા મહિના માટે માન્ય હોય તેવો ઓછામાં ઓછો એક પ્લાન રાખવો પડશે.કંપનીઓને તેનો અમલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન 2022થી 1 મહિનાનો પ્લાન જરૂરી રહેશે. મોટાભાગની ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને એક મહિનાના રિચાર્જના નામે 28 દિવસની વેલિડિટી આપે છે. જોકે જિયોએ આ પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ વોડાફોનઆઈડિયા અને એરટેલ જેવી અન્ય ટેલિકોમ કંપનીઓએ 60 દિવસની અંદર નવા પ્લાન લોન્ચ કરવા પડશે. - કાન્તિ ગજ્જર (વઘાડીયા)

કોરોના મહામારી બાદ દેશનું અર્થતંત્ર પાટા પર ચઢી ગયું છે. દેશમાં GST કાયદો લાગુ થયા બાદ માર્ચ 2022માં અત્યાર સુધીનો રેકોર્ડ GST કલેક્શન થયું છ.ે નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2022માં GST કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા એટલે કે 1,42,095 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક મહિનામાં આ અત્યાર સુધીનો સૌથી વધુ GST ટેક્સ કલેક્શન છે. નાણા મંત્રાલયે થોડા સમય

વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતને જીએસટી, વેટ અને વળતરની રકમ મળી 86780 કરોડની આવક થયેલ છે. જે જીએસટી અમલીકરણ બાદની અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. માર્ચ-2022માં ગુજરાત રાજ્યને જીએસટીની રૂ.4530 કરોડની આવક થયેલ છે જે જીએસટી કાયદાના અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માર્ચ2021ની આવક રૂ. 3523 કરોડ કરતા રૂ. 1007 કરોડ વધુ છે. જે 28.56% નો ગ્રોથ દર્શાવે છે. જ્યારે ફેબ્આ રુ રી-22ની

પહેલા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે GST કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે અને તેણે જાન્યુઆરી 2022 સુધીમાં તેનો 1,40,986

કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડ્યો છે. તેમાં CGST 25,830 કરોડ રૂપિયા, SGST 32,378 કરોડ રૂપિયા, IGST 74,470 કરોડ રૂપિયા અને સેસ 9,417 કરોડ રૂપિયા છે. IGSTમાં

39,131 કરોડ રૂપિયાની રેવન્યુ અને 981 કરોડનો સેસ ઈમ્પોર્ટથી આવ્યો છે. રાજ્ય પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ GST કલેક્શન રૂ. 20,305 કરોડ છે. ત્યારબાદ ગુજરાત (રૂ. 9,158

ADVERTISEMENT IN GUJARAT MAIL NEWSPAPER

Call Us: 079-48481224, +91 98796 54063 or Mail Us at [email protected]

કરોડ), કર્ણાટક (રૂ. 8,750 કરોડ), તમિલનાડુ (રૂ. 8,023 કરોડ), હરિયાણા (રૂ. 6,654 કરોડ) અને ઉત્તર પ્રદેશ (રૂ. 6,654 કરોડ) છે. 6,620 કરોડ). માર્ચ 2022નું GST

કલેક્શન ગત વર્ષે આ મહિને થયેલા જીએસટી રેવન્યુથી 15% અને વર્ષ 2000ની સરખામણીમાં 46 ટકા વધુ છે. આ પહેલા 1,40,986 કરોડનો જીએસટી કલેક્શનનો રેકોર્ડ હતો.

તમાં નિર્ણય કરવો પીએમ નરેન્દ્ર મોદીને મોતની ધમકી, એદેશહિ ભારતીય વિદેશનીતિની NIAને મળેલા ઈ-મેલ બાદ તપાસ શરૂ ખાસિયતઃ રશિયન વિદેશમંત્રી

હુમલા માટે 20 કિલો RSXના જથ્થા સાથે 20 સ્લીપર સેલ તૈયાર હોવાનો ઉલ્લેખ એજન્સી n મુંબઈ પીએમ નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા મોતની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને મોતની ધમકી

આપવામાં આવી હતી. ઈ-મેલમાં કહેવામાં આવ્યાં મુજબ 20 સ્લીપર સેલ તૈયાર છે જેની પાસે 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેલ કરનારે લખ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યો છે જેથી પીએમ મોદીની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ ન થઈ શકે. સુરક્ષા એજન્સીઓ માહિતી એકઠી કરી રહી છે કે પીએમ મોદીની હત્યાના કાવતરાને લઈને મળેલા ઈમેલનો સ્ત્રોત શું છે. ઈમેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છ.ે મેલમાં

તપાસ થઈ રહી છ.ે ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે તે પીએમની સાથે લાખો લોકોને નુકસાન પહોંચાડવા તૈયાર છે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, ‘...હું કેટલાક કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ મેલ આતંકવાદીઓને મળ્યો છું, તેઓ મને લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ આરડીએક્સમાં મદદ કરશે, હું ખુશ દિલ્હીમાં સર્ગેસ લવરોવે-એસ.જયશંકર સાથે મુલાકાત ભારતને ઓઈલ સહિતની કોઈપણ મદદ કરવા રશિયા તૈયાર સાથે પણ સંબંધ છે. નેશનલ છું કે મને બોમ્બ સરળતાથી મળી ગયા એજન્સી n નવી દિલ્હી ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુપ્તચર અને હવે હું દરેક જગ્યાએ બ્લાસ્ટ રશિયા પાસેથી ઓઈલ આયાત કરવા અને સુરક્ષા એજન્સીઓને ધમકીભર્યા કરીશ... મેં આયોજન કર્યું છે, 20 ભારતની વિદેશનીતિ કોઈના ઈચ્છે છે તો અમેરિકી પ્રતિબંધોથી ઈ-મેલ મોકલ્યા છે. જે મેઈલ આઈડી સ્લીપર સેલ એક્ટિવેટ કરવામાં આવશે દબાણમાં ક્યારેય કામ કરતી નથી. લઈને પેમેન્ટ સિસ્ટમ સુધી તમામનો પરથી મેઈલ આવ્યો છે તેની સઘન અને લાખો લોકો માર્યા જશે...’ દેશહિતમાં સ્વતંત્ર નિર્ણય કરવો માર્ગ શોધી કાઢીશું. તે તેની વિશેષતા છે. અમેરિકા આ તેમણે કહ્યું કે, જો ભારત અમારી વાતને હજુ સુધી સમજી શક્યું ન નથી પાસેથી કંઈપણ ખરીદવા માંગે છે તો પરંતુ રશિયા તેને સારી રીતે જાણતું અમે પરસ્પર હિતમાં વાતચીત અને હોવાનું રશિયન વિદેશમંત્રીએ વાટાઘાટો કરવા તૈયાર છીએ. એજન્સી n મોસ્કો જણાવ્યું હતુ. યુક્રેન સાથે ચાલી રહેલા ભારતની વિદેશ નીતિ પર શહેરોમાં અદાણી CNGના ભાવ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલી યુદ્ધ વચ્ચે દિલ્હીની મુલાકાતે આવેલા પોતાના મંતવ્યો આપતા તેમણે 79.59 પ્રતિ કિલોગ્રામ { અમદાવાદ વડોદરા 76.84 પ્રતિ કિલોગ્રા મ { રહ્યું છે. દરમિયાન રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે રશિયાની વિદેશ નીતિ પણ 82.59 પ્રતિ કિલોગ્રામ { પોરબંદર બે હેલિકોપ્ટર્સે 40 કિલોમીટર અંદર ઘૂસી જઈ બેલગોરોડમાં ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર ભારતીય વિદેશ નીતિના સિદ્ધાંતો { ખેડા 80.59 પ્રતિ કિલોગ્રામ આવેલા ઓઈલ ડેપોને ઉડાવી દીધો છે. રશિયામાં યુક્રેનિયન સાથે મુલાકાત યોજી હતી. બાદમાં પર આધારિત છે. એટલા માટે બે 80.59 પ્રતિ કિલોગ્રામ { સુરેન્દ્રનગર 80.59 પ્રતિ કિલોગ્રામ હેલિકોપ્ટર એટેકે રશિયાની સરહદમાં 40 કિલોમીટર અંદર તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે મોટા દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે { નવસારી 2351, મુંબઈમાં 2205 અને ચેન્નાઈમાં ઘૂસીને આ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર વાસ્તવિક રાષ્ટ્રીય હિત ભારતીય અને અમે એકબીજાના વિશ્વસનીય 2406 થઈ ગયો છે.અદાણી સીએનજીની કરવામાં આવેલા વીડિયોમાં સ્થાનિક સમય અનુસાર સવારે વિદેશ નીતિના કેન્દ્રમાં છે અને તે ભાગીદાર છીએ.ભારત-રશિયાના કિંમતમાં તોતિંગ વધારો કરાયો છે. આજે 5.43 વાગ્યે હુમલો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ કોઈના દબાણમાં કામ કરતું નથી. પરંપરાગત સંબંધોનો ઉલ્લેખ કરતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો વીડિયોમાં હેલિકોપ્ટર આગની જ્વાળાઓથી દૂર જતા જોવા મળે રશિયાના વિદેશ મંત્રીએ તેમણે કહ્યું કે અમે ભારત સાથે ઘણા કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી છે. જોક,ે લશ્કરી નિષ્ણાતોનું માનવું છે કે રશિયા અને યુક્રેન ભારતની તટસ્થતાની નીતિથી લઈને દાયકાઓથી મજબૂત સંબંધો બનાવ્યા ગેસ તરફથી CNGની કિંમતમાં 5 રૂપિયાનો એક જ પ્રકારના હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેના કારણે તેલની આયાત સુધીના મુદ્દાઓ પર છે. બન્ને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધારો કરાયો છે. અમદાવાદમાં સીએનજીનો બંને દેશોના હેલિકોપ્ટર વચ્નચે ો તફાવત જાણવો ખૂબ મુશ્કેલ પૂછાયેલા પ્રશ્નોના સ્પષ્ટ જવાબો છે. તેના આધારે વિવિધ ક્ષેત્રોમાં નવો ભાવ 79.59 રૂપિયા થઈ ગયો છે. છે. યુક્રેનની સરકારે હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરી નથી. આપ્યા. તેમણે કહ્યું કે જો ભારત એકબીજાને મદદ કરી રહ્યા છીએ.

કોમર્શિયલ સિલિન્ડરમાં 250, અદાણી CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો નાણાંકીય વર્ષના પ્રારંભે જ પ્રજાને ભાવવધારાનો ડોઝ મળ્યો, પેટ્રોલડીઝલના ભાવ સ્થિર

એજન્સી n નવી દિલ્હી નાણાંકીય વર્ષના પ્રારંભ જ પ્રજાને ભાવવધારાનો ઝટકો મળ્યો છે.એલપીજી સિલિન્ડરના નવા દર શુક્રવારે જાહેર કરવામાં આવ્યાં છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત 22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ભાવવધારા બાદ કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ દિલ્હીમાં 2253, કોલકાતામાં

યુક્રેનના બે હેલિકોપ્ટર્સે રશિયાની અંદર 40 કિમી ઘૂસી હુમલો કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કારક્ર્ય મમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો

પરીક્ષાને અવસર બનાવો, ડરને ભગાવી નીડર બનીને પરીક્ષા આપોઃ પીએમ મોદી એજન્સી n નવી દિલ્હી

BOOK YOUR

રૂ. 4189 કરોડની આવક કરતાં 8% વધુ છે.વર્ષ 21-22 દરમિયાન રાજ્યને થયેલી રૂ. 86780 કરોડની આવક ગત વર્ષ 20-21ની રૂ. 66723 કરોડની સરખામણીમાં રૂ. 20057 કરોડ વધુ છે. વર્ષ 21-22માં જીએસટી હેઠળ કુલ રૂ.45464 કરોડની આવક થયેલ છે. જે વર્ષ 20-21ની આવક રૂ. 30697 કરોડ કરતા રૂ. 14767 કરોડ વધુ છે જે 48.10% નો ગ્રોથ દર્શાવે છે. વર્ષ 2021-22 દરમિયાન રાજ્યને વેટ પેટે કુલ રૂ. 30137 કરોડની આવક થયેલ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે પરીક્ષા પે ચર્ચાના ભાગરૂપે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ શબ્દોમાં આપ્યા હતા. અભ્યાસ ઉપરાંત તેને રમતગમત માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પીએમ મોદીએ નવી શિક્ષણ નીતિ, પર્યાવરણ, ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓના શિક્ષણ અંગે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘ક્યારેક ક્યારેક તમે પોતાની પણ પરિક્ષા લઇ લો, તમારી પરિક્ષાઓ પર મંથન કરો, પોતાને રીપ્લે કરવાની આદત બનાવો, આનાથી તમને એક નવી દ્રષ્ટી મળશે, જ્યારે પણ તમે એક ખુલા

મનથી પોતાને મળશો તો ક્યારેય નિરાશા તમારા દરવાજા પર નહીં આવે ‘ પીએમ મોદીએ વિવિધ વિદ્યાર્થીઓના સવાલનો જવાબ આપતા જણાવ્યુ કે, આપણે એ નક્કી કરવું જોઈએ કે, પરીક્ષા આપણી જીવનયાત્રાનો એક પડાવ છે. આપણે તેમાથી પસાર થવાનું છે. આપણે પરીક્ષા આપતા આપતા પરીક્ષા પ્રૂફ થયા છીએ. પરીક્ષા આવે ત્યારે આપણે ભયથી દૂર રહીને સફળતા પૂર્વક પરીક્ષા આપવી જોઈએ. ઓનલાઈન શિક્ષણ મુદ્દે પીએમ મોદીએ જણાવ્યુ કે, ઓનલાઈન માધ્યમ એક સમસ્યા નથી પણ આપણું મન સમસ્યા છ.ે જો આપણુ મન માધ્યમ સાથે જોડાયેલંુ હોય તો ઓનલાઈન કે ઓફલાઈનથી કોઈ ફરક પડતો નથી. ઓનલાઈન શિક્ષણને આપણે એક અવસર સમજવો જોઈએ..

પીએમ મોદીએ જણાવ્યુ કે, આજે નવી શિક્ષણ પોલિસીનું દેશભરમાં સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. આ નવી શિક્ષણ નીતિને સરકારે નથી બનાવી દેશના શિક્ષક અને નિષ્ણાતો એ બનાવી છે. જે સમય ગયો તે ગયો પરંતુ નવી સદીમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિથી મોટો ફાયદો થવાનો છે. પીએમ મોદીએ કહ્યુ કે, જે આપણને મોટિવેટ કરી શકે તેવી માધ્યમની શોધ કરવી જોઈએ.. આપણા જીવનમાં જ્યારે પણ હતાશા આવે ત્યારે તેનો સામનો આપણે મજબૂતાઈ સાથે કરવો જોઈએ. આપણે કોઈની નબળાઈને ન જોવી જોઈએ. આપણે કોઈપણ વસ્તુની નબળાઈ કેવી રીતે દૂર કરી શકીએ તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

હકારા મક િવચારધારાને વરેલુ અનોખુ અખબાર

WEBSITE

FACEBOOK

https://gujaratmail.in

EPAPER

WEBSITE

https://gujaratmail.in/epaper

MAGZTER

DAILYHUNT

WHATS APP

સરળ,

INSTAGRAM

સચોટ અને સાદી ભાષામા

સમાચાર માટ

TELEGRAM

વાચતા રહો

LINKEDIN

TWITTER

કોઈપણ આઈકોનની પર લક કરવાથી િલ ક ઓપન થશે OUR PRODUCTS

2

વધુ સમાચાર માટે જુઓ

https://gujaratmail.in/

શનિવાર, 02 એપ્રિલ, 2022

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

િવચારોના વાવેતર m

જીન્મય શાહ

m

[email protected]

અન્યાય સહન કરવો એ અન્યાય કરવા જેટલો ગુનો છે માટે તેની સામે લડો શું તમારી સાથે દુર્વ્યવહાર થયો છે અને તમે ચૂપ રહો છો તો તે તમારી ભૂલ છે. જેમ ભગવાન પણ પોતાને મદદ કરનારાઓને મદદ કરે છે. તમે જે દુરુપયોગ સાંભળી રહ્યા છો અને ધીરજપૂર્વક પચાવી રહ્યા છો તો તેના માટે તમારે બોલવું પડશે અને અવાજ ઉઠાવવો પડશે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હજુ પણ ઘણા લોકો પરેશાન છે અને તેઓ ધીરજપૂર્વક તેને સ્વીકારી રહ્યા છે., જે ખોટું છે. દુરુપયોગ ગુનામાં પરિણમી શકે છે અને તે માટે પીડિત વ્યક્તિ તેના પ્રકારોની કલ્પના કરી શકતો નથી. ઉદાહરણોમાં ધાકધમકી, બળજબરી, ઉપહાસ, પજવણી, પુખ્ત વયના વ્યક્તિને બાળકની જેમ વર્તે છે, પુખ્ત વ્યક્તિને કુટુંબ, મિત્રો અથવા નિયમિત પ્રવૃત્તિથી અલગ પાડવું, વર્તનને નિયંત્રિત કરવા માટે મૌનનો ઉપયોગ કરવો અને બૂમો પાડવી અથવા શપથ લેવો જે માનસિક તકલીફમાં પરિણમે છે. ભૌતિક આ દુરુપયોગનો તે પ્રકાર છે કે જ્યારે તેઓ ‘દુરુપયોગ’ શબ્દ સાંભળે છે ત્યારે ઘણા લોકો વિચારે છે. { જાતીય. ... { મૌખિક/ભાવનાત્મક. ... { માનસિક/માનસિક. ... { નાણાકીય/આર્થિક. ... સાંસ્કૃતિક/ઓળખ... મોટાભાગે વડીલો તેનો ભાગ છે. તેઓ સ્વર હોવા જોઈએ., તેઓ હિંમતવાન હોવા જોઈએ અને જો તેમ ન હોય તો તેમને મદદ કરી શકે તેવા લોકોની મદદ લેવી જોઈએ. કૌટુંબિક ઈમેજ, પ્રતિષ્ઠા, પોતાના નામના કારણે તેઓ બોલતા નથી. હું તે બધાને વિનંતી કરું છું. શરમાશો નહીં, બોલો અને આગળ શું થશે તેનો ડર રાખવાની

જરૂર નથી. ભગવાન તમને ટેકો આપવા અને હંમેશા તમારું રક્ષણ કરવા માટે છે. આપણે બોલવું જોઈએ અને આપણા આત્મસન્માન માટે હિંમતવાન બનવું જોઈએ. અન્યાય સહન કરવો એ અન્યાય કરવા જેટલો ગુનો છે. અન્યાય સામે લડવું એ તમારી ફરજ છે. અન્યાય અને ભગવાન તે બિલકુલ શક્ય નથી. અન્યાય સામે લડવાની વાત ધાર્મિક ઉપદેશકો અને ગુરુ દ્વારા હંમેશા કહેવામાં આવતી હોય છે. હકીકતમાં તો અન્યાય સામે લડવાની વાત એટલે યુદ્ધ કરવું એવો અર્થ નથી હોતો. પરંતુ પોતાના આત્મસન્માન માટે લડત આપવાનો ઉપદેશ હોય છે, જે કોઈ પણ પ્રજા માટે અપનાવવા જેવો હોય છે. જંગલમાં સિંહની સામે નાના પશુઓ પોતાનો જીવ બચાવવા કેટલી મહેનત કરે છે, લડે છે. આ પ્રકારના કેટલાક ફોટો કે વીડિયો આપણે જોઈએ છીએ. જો એક અબોલ પ્રાણી પોતાનો જીવ બચાવવા એટલો પ્રયાસ કરતું હોય તો આપણે તો માનવ જાત છીએ. આપણે આપણું અસ્તિત્વ, આપણી સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે અન્યાય સામે લડવું જોઈએ. આ લડતમાં પણ વિવેકની જરૂર હોય છે. તેમા જો વિવેક ચુકી ગયા તો પછી તેની ભરપાઈ કરવી શક્ય નથી. ભૌતિક લડાઈમાં નુકસાનની ભરપાઈ કરી શકાય છે. પરંતુ સન્માન માટે લડી રહેલી લડાઈમાં કેટલાક પગલાં અને રીતભાત હોય છે તે મુજબની લડાઈ લડવી પડતી હોય છે. કારણ કે તેમાં કોઈ સાથે સીધી મુકાબલો નથી હોતો. ગાંધીજીની જેમ લાંબી લડાઈના અંતે તેમાં જીત મળતી હોય છે. પરંતુ જીત નક્કી હોય છે. સત્ય, અહિંસા સાથેની આ લડત અદભૂત હોય છે. જેઓએ લડી છે તેમના વિશેના પુસ્તકો કે જો હયાત હોય તો તેની પાસેથી વિચારો જાણવા ખૂબ મહત્વના હોય છે.

98251 79479

વેળાવદર

આવકવેરા ધારા હેઠળ ફોમ 15-G અને 15-H

ભાવનગરની ઉત્તરે એક કલાકના અંતરે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આ અતિ સુંદર 34-ચોરસ કિમીનો ઉદ્યાન, બે મોસમી નદીઓ વચ્ચે પથરાયેલો છે. જ્યાં ઘાસના વિશાળ વિસ્તારો કાળિયાર એટલે કે કાળા હરણ માટે પ્રખ્યાત છે. મોટીસંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે.

ચૈત્રી નવરાત્રિ { આજથી નવરાત્રિનો પ્રારંભ, મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચશે

અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

ગુજરાત મેઈલ n અંબાજી

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે આરતીઃ- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે - 9.00 થી 10.30, સવારે, દર્શનઃ- 08.30 થી 11.30, બપોરે દર્શનઃ- 12.30

થી 16.30 સુધી, સાંજ ની આરતીઃ- 19.00 થી 19.00. જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રીનાં 21.00 સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ તારીખ 08 એપ્રિલ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ 16 એપ્રિલે સવારે આરતી 6.00 કલાકે થશે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી બંને નવરાત્રીનું મહત્વ હોય છે. આ વસંતીય ચૈત્રી

નવરાત્રિને કારણે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવે નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જે 11 એપ્રિલ સોમવાર સુધી ચાલશે. દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીના પહેલા જ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022 સવારે 06:10થી 08:31 સુધીના મુહૂર્તમાં કરવામાં આવશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી છે.

પશુપાલકોના વિરોધ વચ્ચે વિધાનસભામાં રખડતાં ઢોર અંગે ન ં ુ બિલ રજૂ કરાયુ ં { બિલ મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે

ગુજરાત મેઈલ n ગાંધીનગર ગુજરાત મેઈલ, ગાંધીનગર રાજ્યભરમાં પશુપાલકોના વિરોધ વચ્ચે ગુજરાત વિધાનસભામાં રખડતાં ઢોર મુદ્દેનું બિલ સત્રના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રખડતા ઢોર પરના બિલ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી. આ બિલમાં શહેરી વિસ્તારના પશુપાલકો માટે લાયસન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો

છે. બિલમાં ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે. જ્યારે શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે. તેમજ મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવા પડશે. આ ઉપરાંત ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાના કેસમાં કાર્યવાહી કરવાની પણ જોગવાઇ આ બિલમાં છે. તેમજ ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં કાર્યવાહી

કરવામાં આવશે. જેની માટે એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ છે. ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવંુ પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવંુ ફરજિયાત છે.

ડીએપી અને એનપીકે ખાતરના ભાવમાં વધારો ગુજરાત મેઈલ n ગાંધીનગર

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી મોંઘવારીએ માઝા મુકી છે. એવામાં રાજ્યના ખેડૂતો વીજ કટોકટી સામે લડી રહ્યાં છે ત્યારે હવે ખાતરના ભાવમાં વધારો કરાયો છે. હવે ડીએપી ખાતરમાં રૂ.150નો ભાવ વધારો અને NPKમાં રૂ. 285નો ભાવ વધારો થયો છે. હવે ડીએપીની બોરી રૂ. 1350 ભાવમાં મળશે અને હવે NPK ખાતર રુ. 1470 રુપિયામાં મળશે. આ બાબતે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે કોરોના મહામારી અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભાવમાં વધારો થયો છે.

ગિફ્ટ અ લાઈફઃ પટવારી ચેરિટેબલ ફાઉન્ડેશનની નવી પહેલ 0.35% તેને વધારવા પ્રયાસ કરાશે

ગુજરાત મેઈલ n અમદાવાદ દેશમાં અંગદાનની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને પ્રજાજનોને શિક્ષિત કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ નવી પહેલ કરી છે. જેમાં ગિફ્ટ અ લાઇફ પટવારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને જાગૃત કરીને વધુમાં વધુ અંગદાન કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આ સંસ્થાના સહ- સંસ્થાપક પથિક પટવારી અને પ્રાચી

પટવારી છે. પથિક પટવારીએ જણાવ્યું હતું કે સરકારી વ્યવસ્થાની વાત કરીએ તો ભારતમાં 300 હોસ્પિટલ ઓર્ગન ડોનેટ માટે આવેલી છે. જેમાં 148 હોસ્પિટલ Notto સાથે સંકળાયેલ છે. એટલે કે 48 લાખ ની વસ્તી પર 1 હોસ્પિટલ ભારતમાં ગણી શકાય. ત્યારે આ આંકડા પરથી પથિક પટવારીએ લોકોને આગળ આવવા અને અંગ દાન કરવા અપીલ કરી છે. જેના માટે પથિક પટવારીએ ગિફ્ટ અ લાઈફ નામે ફોર્મ ભરવાનું ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે

THE EYES... (અનુસંધાન પાના 5 ઉપરનું) ફેમી મેસ્નરની નાણાં જાળમાં 1993માં પરણી જાય છે પણ નાણાકીય ગોટાળા માં તમેસ્નરના લેણદારો ની સંખ્યા વધી જતાં 1996માં તો તેને 27 મહિનાની સજા થાય છે ધીમેધીમે ટેમોની ટેલિવીઝન શોથી દૂર થતી જાય છે પણ ટકી રહેવા ખૂબ હવાતિયા મારે છે ! છેવટે ટેમોની 2003માં મેસ્નરથી છૂટાછેડા લઈ લે છે. આ દરમિયાન તે કોલોન કેન્સરનો ભોગ બને છે અને 2007માં 65માં વર્ષે ગુજરી જાય છે!

CA. પ प લક પાવાગઢી

[email protected]

99250 99113

{ ભારતમાં અંગદાન દર (ODR) માત્ર

આવકવેરાની સમજણ

બીજો પતિ રો મસ્નર જેલમાંથી છુટયા પછી ટેમોનીના છુટાછેડા પછી કેરોલને પરણે છે જે 2021માં ગુજરી ગઈ અને હાલ મેસ્નર 86માં વર્ષે કદાચ પ્રોસ્ટેટની બીમારી સાથે જીવે છે ! ટેમોની ફે બેકર એ અમેરિકામાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં ઘેર ઘેર જાણીતું નામ હતું. તેની ભૂમિકા ભજવનાર હીરોઇન જેસિકા ચેઇસ્ટીન કહે છે કે પાત્રાન્કન દરમિયાન તે ટેમોનીની દીકરીના પરિચયમાં આવી અને દીકરીએ આ ફિલ્મમાં એક ગીત

જેમાં અંગ દાન કરનાર તેમના સહિત પરિવારજનની વિગત સહમતી સાથે ભરી શકે જેનાથી તેઓ અંગ દાન કરી શકે. ભારતમાં અંગદાન દર (ODR) માત્ર 0.35% છે. જો કે, સ્પેન માટે આ આંકડો 36%; ક્રોએશિયા માટે 35% અને યુએસએ માટે 27% છે. ODR પ્રતિ મિલિયન દાતાનું પ્રતિનિધિત્વ કરે છે.માત્ર બ્રેઈનડેડ દાતાઓના કિસ્સામાં જ અંગ દાન કરી શકાય છે. જો કે, કાર્ડિએક રોગોને કારણે થેયલ મૃત્યુના કિસ્સામાં પેશીઓનું દાન કરી શકાય છે.

પણ ગાયું છે. જેસ્ટીનના શબ્દોમાં ટેમોનીની ક્રીશચન શ્રધ્ધા મુજબ તેને લોકો પર ખૂબ વિશ્વાસ અને પ્રેમ હતો,તેને ખુદના માટે પણ ખૂબ જ પ્રેમ હતો અને ધાર્મિક પ્રચાર ને તે હૃદયસ્પર્શી પદ્ધતિથી રજૂ કરતી અને એટલે જ એક જમાનામાં એનો શો વિશ્વનો સૌથી મોટો અને નંબર વન ધાર્મિક કાર્યક્રમ બન્યો હતો, તેની આંખો અને તેનંુ વ્યક્તિત્વ સંમોહક હતા પણ માણસ સફેદ કે કાળો નથી પણ બે રંગોની વચ્ચેનું લોલક છે આથી પતિ સિવાયના પ્રેમીઓ,નશાની ગોળીઓની આદત અને કદાચ

કંપનીના નાણાકીય ગોટાળા થયા ત્યારે માત્ર બનાવોની ઉપેક્ષા - આ બધું તેના વ્યક્તિત્વ માં નીખરે છે! તેણે લખેલી આત્મકથા : I WILL SURVIVE.....AND YOU WILL,TOO! વાંચવાલાયક કથા છે જેમાં એણે જીવનના દરેક પાસા અને ભૂલોને કબુલી છે પરંતુ હૃદયસ્પર્શી બાબતો તેના બાળપણની છે જે વાંચીને વાંચક અવાચક બની જાય છે! Really,she was eccentric and glamorous persona,emotive and sentimental to her life એ કદાચ ટેમોની ફેનંુ સાચું મુલ્યાંકન છે

સાઉથ વાસણા સ્થિત અમદાવાદ-7, મહુડી ગ્રૂપ દ્વારા ભૂદરપુરા આંબાવાડીમાં ચાલતી ફૂટપાથ શાળામાં ભણતા 78 જેટલા બાળકોને નાસ્તા અને ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘પ્રભવ foundation’ના ટ્રસ્ટી ધુતી મહેતા અને ક્ષિતિજ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એકાએક લદાયેલા વીજકાપને 15 દિવસ માટે મુલત્વી રાખવા રજૂઆત કરાઈ ગુજરાત મેઈલ n ગાંધીનગર

સામાન્યપણે એપ્રિલ મહિનો એટલે અવનારા આખા વર્ષની આવકની ઉચ્ચક ધારણા કરી અને કરવેરાનાં આયોજન કરવાનો મહિનો. પણ આ વર્ષે આ સ્થિતિ કાંઈક અલગ છે. એપ્રિલ મહિનામાં કરદાતાઓ માટે 15-G અને 15-H ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમ આપણે સમજીએ આ ફોર્મ 15-G અને 15-H શું છે. સામાન્યપણે કરદાતાને વ્યાજ, ડિવિડન્ડ કે અન્ય આવક થાય તો આ આવક ઉપર વ્યાજ કે અન્ય રકમ ચૂકવનારે આવકવેરા ધારા પ્રમાણે કરકપાત કરવી ફરજિયાત છે. આ કરકપાત કરદાતાને જ્યારે પોતાનું આવકવેરા પત્રક ભરે ત્યારે તેનાં કરમાંથી બાદ મળવાપાત્ર છે. પણ ઘણા કરદાતાને પોતાની આવક ઉપર જો કર ભરવાનો આવતો ના હોય તો આ કરકપાતનું રિફંડ લેવું આવશ્યક છે. કરદાતાને કરકપાતમાંથી રાહત મળે તે હેતુથી ફોર્મ 15-G અને 15Hને આવકવેરામાં સમાવવામાં આવેલ છે. કરદાતા ફોર્મ 15-G અને 15H વ્યાજ કે અન્ય રકમ આપનારને રજૂ કરે તો રકમ આપનારે કરકપાત કરવાની જરૂર રહેશે નહીં. ફોર્મ 15-G ઃ Á આ ફોર્મ કંપની કે ભાગીદારી પેઢી સિવાયનાં કરદાતા આપી શકે છે. Á આ ફોર્મ 60 વર્ષથી ઓછી વયની વ્યક્તિ રજૂ કરી શકશે. કારણ કે 60 વર્ષ કે તેથી વધારે વયની વ્યક્તિ માટે ફોર્મ 15-H રજૂ કરવામાં આવશે. Á જો કરદાતાની વ્યાજ, ડિવિડન્ડ, ભાડાની કુલ આવક રૂા. 2,50,000 કે તેથી ઓછી હશે અને કરદાતા એ પોતાની કુલ આવક ઉપર કર ભરવાપાત્ર નહી થતો હોય તો આ ફોર્મ રજૂ કરી શકશે.

Á અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફોર્મ રજૂ કરવા માટે કરદાતાએ વર્ષની શરૂઆતમાં પોતાની આવકની ધારણા કરવાની રહેશે અને તે હિસાબે પોતાની જાતે આ ફોર્મ રકમ આપનારને રજૂ કરવાનું રહેશે. Á આ ફોર્મ રકમ આપનારને મળતા જ તેની કરકપાતની જવાબદારીમાંથી તેને મુક્તિ મળશે અને વ્યાજ, ડિવિડન્ડ, ભાડા જેવી ચૂકવણી ઉપર કરકપાત કરવાની રહેશે નહીં. દા.ત.ઃ રાજનને FY 2022-23માં બેંકમાંથી લગભગ રૂા. 50,000નું વ્યાજ મળવાપાત્ર થાય તેવી ધારણા છે. તેમજ રાજનને એક કંપની ડિપોઝિટ ઉપર રૂા. 70,000નું વ્યાજ મળવાપાત્ર છે. રાજનની પગારની અંદાજિત આવક રૂા. 1,50,000 છે અને અંદાજિત વિમા પ્રિમિયમ રૂા. 30,000 છે. આ સંજોગોમાં જો રાજન બેંક કે કંપનીને ફોર્મ 15-G નથી આપતા તો તેમનાં વ્યાજમાંથી કરકપાત કરવામાં આવશે. જેનંુ તેમણે વર્ષે તે રિફંડ લેવંુ પડશે. પણ રાજન જો ફોર્મ 15-G બેંક તથા કંપનીને આપે તો તેઓ કરકપાત નહીં કરે અને રાજનને વયાજની કુલ રકમની ચૂકવણી કરશે. મહત્વની વાત એ છે કે શું રાજન ફોર્મ 15-G આપી શકે ? આપણા કેસમાં રાજનની વ્યાજની અંદાજિત આવક રૂા. 1,20,000 છે અને તેના પગાર સાથેની કુલ આવક રૂા. 2,70,000 પણ વિમો પ્રિમિયમ રૂા. 30,000 બાદ લીધા પછીની ચોખ્ખી આવક રૂા. 2,40,000 છે. અત્રે રાજનની વ્યાજની આવક રૂા. 2,50,000થી ઓછી છે તેમજ અંદાજિત ભરવાપાત્ર આવકવેરો Nil આવશે અને તેથી રાજન બેંક કે કંપનીને ફોર્મ 15-G આપી અને કરકપાત રોકી શકે છે. ફોર્મ 15-H ઃ Á આ ફોર્મ સિનિયર સિટિઝન કે જેઓ ભારતનાં રેસિડેન્ટ છે તે આપી શકશે. Á આ ફોર્મ પણ વ્યાજ, ડિવિડન્ડ કે ભાડાની આવક માટે ચૂકવનારને આપી શકાશે. Á આ ફોર્મ આપવા માટે સિનિયર સિટિઝનને પોતાની આવક ઉપરનો ભરવાપાત્ર કર Nil આપવો જરૂરી છે. Á આ ફોર્મ પણ વરન્ષ ી શરૂઆતમાં અંદાજિત આવક ઉપર રજૂ કરવામાં આવે છે અને રકમ ચૂકવનારે આ ફોર્મ મળતા કરકપાત કરવાની રહેતી નથી. દા.ત.ઃ મનુભાઈની ઉંમર 67 વર્ષની છે અને તેઓ ભારતનાં રેસિડેન્ટ છે. મનુભાઈને FY 2022-23માં બેંકનું અંદાજિત વ્યાદ રૂા. 3,00,000 મળવાપાત્ર છે. અને કંપનીમાંતી અંદાજિત વ્યાજ રૂા. 2,50,000 મળવાપાત્ર છે. મનુભાઈનું અંદાજિત PPFમાં રોકાણ રૂા. 1,00,000નું છે. આ સંજોગોમાં મનુભાઈની ચોખ્ખી આવક રૂા. 4,50,000 થશે જેની ઉપર ભરવાપાત્ર કર Nil આવશે. મનુભાઈ કંપની તથા બેંકને ફોર્મ 15-G આપી અને કરકપાત રોકી શકે છે.

રાજ્યના ઉદ્યોગમાં અચાનક વીજકાપ મુકવાથી માઠી અસર પડશેઃ જીસીસીઆઈ

ખેડૂતોને 8 કલાક વીજ પૂરવઠો આપવાના હેતુથી રાજ્યના ઔદ્યોગિક એકમોમાં 500 મેગાવોટ વીજકાપ મુકવાની જાહેરાતના પગલે જીસીસીઆઈ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ને રજૂઆત કરી છે કે આ અચાનક મુકાયેલા વીજકાપથી માઠી અસર પડશે. પૂર્વ સુચના વગર મુકાયેલા વીજકાપને 15 દિવસ માટે મુલતવી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. જીસીસીઆઈને રાજ્યાના ઔદ્યોગિક એકમો

દ્વારા પોતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજુઆતો મળી હતી. કોરોના બાદ હવે ઉદ્યોગોએ સંપૂણ ક્ષમતા સાથે કામકાજ શરૂ કર્યું છે. જેથી વીજકાપનો આ નિર્ણય મરણતોલ સમાન સાબિત થશે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસોમાં લદાયેલા કાપના કારણે ઉદ્યોગોને નિકાસને ફટકો પડશે.માલની ડિલિવરી સહિતના આયોજનને પ્રતિકૂળ અસર પડશે. જેના કારણે રાજ્યને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ પ્રકારનો નિર્ણય

ક્યારેય અચાનક લેવાતો નથી. ઉદ્યોગોને 3થી 6 મહિનાનો સમય આપવામાં આવે છે. ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પરંતુ આ નિર્ણય પૂર્વ સુચના વગર લાદી દેવામાં આવ્યો છે. મોરબીના સિરામિક એકમો સહિતના ઉદ્યોગોને અચાનક લદાયેલા વીજકાપથી આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ઉદ્યોગો પર લાગુ કરવામાં આવેલા વીજકાપને 15 દિવસ મુલત્વી રાખવાની માગ કરવામાં આવી છે.

શનિવાર, 02 એપ્રિલ 2022

3

https://gujaratmail.in/

વધુ સમાચાર માટે જુઓ

ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવની આગાહી

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં યેલો એલર્ટ જાહેર કરાયું ગુજરાત મેઈલ n અમદાવાદ

રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને કુદાવી જતાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં હજુ હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી જાય તેવી પણ શક્યતા છે. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના

કેટલાક વિસ્તારમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો છેલ્લા અઠવાડિયાથી 40 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે ભારે તાપ પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમી 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરન્ે દ્રનગર, અમરેલી અને કચ્છ

બાળપણ ગેલેરી તમારા બાળકનો ફોટો ન્યૂઝ પેપરમાં છપાવો

સન સ્ટોક (લુ) થી બચવા લોકોએ શું કરવું?

{ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું . { ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ. { નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ. { દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. •{ ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું. { ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. { માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

રેલવે યુનિવર્સિટીના પ્લાન્ટ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચરો પૂરો પાડશે

વડોદરામાં રાજ્યનો પ્રથમ કચરાંમાંથી લાઇટ ડીઝલ બનાવવાનો પ્લાન્ટ તૈયાર આ પ્લાન્ટથી વાર્ષિક 15થી 17 લાખ રૂપિયાની આવક થશે

આપના બાળકની સુંદર,મસ્તીખોર અને નિર્દોષભાવ સાથેની તસવીરમાં કેદ થયેલી બાળપણની યાદોને ગુજરાત મેઈલ ન્યૂઝપેપરમાં છાપીને કાયમી માટે યાદગાર બનાવવા ઉત્સુક છે. જેના માટે આપ અમારા વ્હોટ્સ એપ નંબર 9879654063 અને ઈ-મેઈલ [email protected]પર બાળકનો ફોટો જન્મ પ્રમાણપત્ર સાથે મોકલશો. નોંધઃ 7 વર્ષ સુધીના બાળકની સુંદર તસવીર મોકલી શકો છો. અમે પસંદગીના નિયમોને ધ્યાનમાં રાખીને યોગ્ય ન્યાય આપીશું.

ગુજરાત સંક્ષિપ્ત ન્યૂઝ ભાવનગર-બાંદ્રા વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

ઉનાળાના વેકેશનને ધ્યાનમાં લઈ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે 14 એપ્રિલથી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે કુલ 14 ટ્રીપ સાથે ચાલશે. આ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરો ની સુવિધા માટે અનરિઝર્વ્ડ ટિકિટ (UTS ટિકિટ) આપવામાં આવશે. ભાવનગર - બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 14મી એપ્રિલ, 2022 થી 26મી મે, 2022 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે, બાંદ્રા - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 15મી એપ્રિલ, 2022 થી 27મી મે, 2022 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી સવારે 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

સોમનાથમાં 11 કરોડના ખર્ચે બનાવેલા અતિથિગૃહનું લોકાર્પણ

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સિદસર ઉમિયાધામ કડવા પાટીદાર સમાજ દ્વારા રૂ. ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઉમા અતિથિગૃહનું કેન્દ્રીય મંત્રી અને પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ હતું. આ તકે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યાએમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા. સોમનાથના સાંનિધ્યમાં શિતળા મંદિર પાસે હિરણ નદીની બાજુમાં ૩ વીઘા (૫૪ હજાર ચોરસમીટર) જમીન ઉપર ઉમા અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગૃહમાં ૬૦ હજાર સ્કવેરફુટનું બાંધકામ કરાયું છે. ગૃહમાં ૩૫ રૂમ, ૨ ડોરમેટ્રી, ૪ હોલ, ૧ બેન્કવેટ હોલ, ૧ ડાઇનિંગ હોલ અને પાર્ટીપ્લોટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ગૃહ સોમનાથ આવતા યાત્રિકોને લાભદાયક બની રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટ વિસ્તારને 27 મે સુધી નો ડ્રોન ઝોન જાહેર કરાયો

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને 27 મે સુધી “નો ડ્રોન ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે નર્મદા જિલ્લાના ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છ.ે કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સિટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કર્યો છે.આ જાહેરનામાની અમલવારી તા.૨૭/૦૫/૨૦૨૨ સુધી રહેશે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે આ ઈંધણના વિકલ્પ રૂપે પ્લાસ્ટિક સહિતના કચરાંમાંથી લાઇટ ડીઝલ (ફ્યુઅલ) બનાવવાનો પ્લાન્ટ રેલવે યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત વડોદરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. આગામી થોડા દિવસોમાં જ વેસ્ટમાંથી લાઇટ ડીઝલ બનાવવાની કામગીરી શરૂ પણ થઇ જશે. ફ્યુઅલ બનાવવા માટેનો પ્લાસ્ટિક સહિતનો કચરો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.આ પ્લાન્ટમાંથી વાર્ષિક 15થી 17 લાખ રૂપિયાની આવક થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વડોદરામાં સ્થાપિત રેલવે યુનિવર્સિટી દ્વારા ગુજરાતનો પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ સહિતના કચરામાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ

જયશ્રી પટેલ 9833105184

12. પ્લાસ્ટિકનો બહિષ્કાર

બકા જમાદાર બજારમાં ગયા અને શાકવાળાએ કહી દીધું કે શાકની થેલી લાવ્યા છો? હવે પ્લાસ્ટિકમાં નહીં એટલે હાથમાં નહીં તો છાપામાં લઈ જાઓ. બકા જમાદારને તો થયું કે હવે આનો રસ્તો કરવો રહ્યો. તે તો ઘરે આવ્યા અને વિચારવા લાગ્યા. નક્કી કર્યું. જૂની ચાદરો અને ઓશીકાના કવરનો ઉપયોગ કરીને તેમણે તો સરસ શાકની થેલી બનાવી. પોતે પણ રાખી અને શેરીમાં પણ વહેંચી. બધાને ખૂબ મજા પડી. જૂની ચાદર અને ગલેફે તો કમાલ કરી! હવે મોટાં પ્લાસ્ટિકનાં કન્ટેનર, બાઉલ અને ચમચીઓ ને ડિશોની અવેજીનું શું? અચાનક એમને યાદ આવ્યું કે તેમની માતા શકરીબહેન કાગળ અને મેથીમાંથી વાસણ બનાવતાં. હવે એ જ કરવું પડશે. એ તો નીકળ્યા શેરીમાં ને બધાને ત્યાંથી ન્યુઝપેપર ભેગાં કર્યાં. એને પાણીમાં પલાળ્યાં. તેમાં આખી ખાવાની મેથી નાખી અને પલળવા મૂક્યાં. થોડો ઘઉંનો લોટ નાખ્યો અને

પ્લાન્ટને ચલાવવા પ્લાન્ટમાંથી પેદા થતા ગેસનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટ 450 ડિગ્રી તાપમાન પર પણ કામ કરી શકે છે. એક વખતમાં 500 કિલો કચરાનો ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિક, પેટ્રોલિયમ વેસ્ટ, ઈવેસ્ટમાંથી ઈંધણ બની શકે છે. 50 ટકા ભેજવાળા ઘન કચરામાંથી ઈંધણ બની શકે છે, ઓટોમોબાઈલ વેસ્ટ, વાંસ, જૈવિક કચરાંમાંથી ઈંધણ બની શકે છે. બગીચાનો કચરો, રતનજ્યોતના બીજમાંથી પણ ઈંધણ બની શકે છે.

કેવી રીતે બનશે લાઈટ ડીઝલ | પ્લાન્ટ પોલિક્રેક ટેક્નોલોજી

પર આધારીત છે. માત્ર 24 કલાકની કાર્યવાહીમાં કચરાંમાંથી ડીઝલ બને છે. કચરાંને હાઈડ્રોકાર્બન લિક્વિડ ફ્યુઅલમાં પરિવર્તિત કરે છે. ગેસ, કાર્બન, પાણીમાં પરિવર્તિત કરે છે. લોખંડ સિવાયના કચરાંનો આ પ્લાન્ટમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન્ટ 30 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈની જગ્યામાં ઊભો કરી શકાય છે. કચરાંમાંથી ડીઝલ બન્યા બાદ કોઈ અવશેષ બાકી રહેતા નથી. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે (શાસ્ત્રી બ્રિજ) રેલવેલાઇન તેમજ બુલેટ ટ્રેનના રૂટ અને રેલવે કન્ટેનર ડેપોની વચ્ચેની જગ્યાની બનાવવામાં આવ્યો છે.પ્લાન્ટમાં હાલ મશીનરી ફિટ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી મહિનામાં આ પ્લાન્ટમાંથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી ડીઝલ બનાવવાની કામગીરી શરૂ થઇ શકે છે.

બે લાખ પ્રાથમિક શિક્ષકો માટે નિયમો તૈયાર, ટૂંકમાં જાહેર કરાશે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી

ગુજરાત મેઈલ n ગાંધીનગર ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધણા લાબા સમયથી ફરજ બજાવતા

m

[email protected]

કચરાંમાંથી ડીઝલ બનાવતા પ્લાન્ટની વિશેષતા

ગુજરાત મેઈલ n વડોદરા

આર્વી અરવિંદભાઈ

જિલ્લામાં વર્તાય એવી શક્યતા છ.ે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા શહેરોમાં ભારે ગરમી પડી રહી છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેંદ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. અમદાવાદમાં સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગરપાલિકાએ આગામી પાંચ દિવસ યેલો એલર્ટ જાહેર કર્યું છે.

બકો જમાદાર

શિક્ષકો માટેના બદલી સહિતના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ આપી બદલીની જોગવાઈ કરવાથી તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોને આ નવા નિયમોથી ફાયદોલાભ મળશે.

ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટમાંથી બનનારા લાઇટ ડીઝલનો ઉપયોગ ભઠ્ઠીઓ સળગાવવા સહિતનાં કામમાં થઇ શકે છે. વડોદરાના મેયર કેયુર રોકડિયાના જણાવ્યા મુજબ રેલવે યુનિવર્સિટી આ પ્રોજેક્ટ લઇને આવી છે. આ અંગે એજન્સીને ઇજારો સોંપવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા એજન્સીને પ્લાસ્ટિક સહિતનો કચરો અપાશે,

જેમાંથી રેલવે યુનિવર્સિટી દ્વારા ફ્યુઅલ બનાવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર કચરો પૂરો પાડશે. વડોદરામાં એકવાર આ પ્લાન્ટ શરૂ થયા બાદ જે પ્લાસ્ટિક સહિતના જૈવિક કચરાના ઢગલા થતા હોય છે એનો ઉપયોગ આ પ્લાન્ટમાં થતા ઢગલામાંથી શહેરીજનોને મુક્તિ મળશે, સાથે જ પર્યાવરણની જાળવણી પણ થશે.

આરા લોટ નાખ્યો. ચારથી પાંચ દિવસ પછી કાગળને મસળીને પેસ્ટ બનાવી. વાસણનાં બીબાં (ડાય) બનાવ્યાં. પ્યાલો, બાઉલ, વાડકી, ડિશ અને ચમચાચમચી પર લગાવીને સૂકવી દીધાં. અરે, ત્રાજવાં પણ બનાવ્યાં અને એવો સરસ ઉપયોગ કર્યો કે લોકો દંગ રહી ગયા. સુકાયા પછી તેને ઉખેડવામાં આવ્યાં તો આસાનીથી નીકળી ગયાં. આમ બકા જમાદારે માતાની જૂની કળા વિકસાવીને પ્લાસ્ટિકનો ત્યાગ કરી દીધો. થોડા દિવસ પછી તેઓ બજાર ગયા તો તેમની પાસે કપડાની જુદી-જુદી થેલીઓ હતી અને શાકવાળાની હાલત કફોડી હતી. શેરને માથે સવાશેર થયે જ છૂટકો! બાળકો બોલો, તમે પણ માનો છોને કે જૂનંુ એટલું સોનુ.ં તમે પણ દાદા-દાદી કે માતા-પિતાએ શીખવેલંુ યાદ રાખજો. નવું સ્વીકારો, પણ હાનિકારક હોય તો પહેલથે ી બહિષ્કાર કરો. તો એનો અતિ ન થાય. બનાવી જોજો થેલી અને વાસણ.

ખેડૂતોને પોષણક્ષમ ભાવો પૂરા પાડવા 50 વર્ષથી વકીલ તરીકે સેવા આપનાર રાજ્ય સરકાર કટિબદ્ધઃ સહકાર મંત્રી એડવોકેટ વાય.જે.ત્રિવેદીનું સન્માન

રાજ્યમાં 224 APMC કાર્યરત : ખેત પેદાશોના વેચાણ માટે ઇ-પોર્ટલ સહિત ગોડાઉન, વેબ્રીજ, તાલીમ કેન્દ્રોની સુવિધા

ગુજરાત મેઈલ n ગાંધીનગર ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે રાજ્ય સરકાર હરહંમશ ે કટિબદ્ધ હોવાનું રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતુ. રાજ્યમાં કાર્યરત ૨૨૪ APMC બજાર સમિતિમાં માળખાગત સવલતોના નિર્માણ માટે વર્ષ ૨૦૧૦થી કિસાન કલ્પવૃક્ષ યોજના કાર્યાન્વિત કરી છે જે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે. વિધાનસભા ખાતે નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને

કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે આ સમિતિને રૂ. ૧૦૧ લાખની સહાય છેલ્લાં એક વર્ષમાં ચૂકવાઈ છે. ખેડૂતો પોતાનો માલ વેચીને પોષણક્ષમ ભાવો મેળવી શકે એ માટે ઈ-પોર્ટલ કાર્યરત કરાયું છે તેમજ બજાર સમિતિઓ ખાતે વિવિધ માળખાગત સવલતો જેવી કે ગોડાઉન, વે-બ્રિજ, ગેટ, આરસીસી રોડ, પેવર બ્લોક, શોપ, કમ્પાઉન્ડ વૉલ તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ વૈજ્ઞાનિક ખેતી માટે માર્ગદર્શન મળે એ માટે તાલીમ અંગે હોલનું નિર્માણ સહિતની વિવિધ આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરવામાં આવે છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર દ્વારા સન્માન

ગુજરાત મેઈલ n અમદાવાદ ગુજરાત હાઇકોર્ટના 30 જેટલા સિનિયર વકીલો કે જેઓ પોતાની કારકિર્દીમાં 50 વર્ષથી વધારે વકીલ તરીકે સેવા આપી ચૂક્યા છે અથવા તો કાર્યરત છે તેવા વકીલોનું હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 50 વર્ષથી વકીલ તરીકે યોગદાન આપી રહેલાં સિનિયર એડવોકેટ વાય.જે. ત્રિવેદીનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટીસે જણાવ્યું હતુ કે, જો તમે સારા ન્યાયધિશ

ઇચ્છતા હોવ તો સામા પક્ષે બાર પણ એટલે કે વકીલો પણ સારી રીતે તૈયાર થવા જોઈએ. સિનિયર એડવોકેટ બાર માટે ભીષ્મપિતામહ ગણાય છે, જેથી તેઓ નવા વકીલોને યોગ્ય રીતે તૈયાર કરે. મુખ્ય ન્યાયાધીશે એડવોકેટ એસોસિએશન તથા હાજર તમામ સિનિયર એડવોકેટને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાંકલ કરી છે. જે માટે એડવોકેટ એકેડેમીની રચના કરવામાં આવે તેવો આગ્રહ પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ મુંબઈ ખાતે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો

વડોદરા મનપાના સૌ પ્રથમ મ્યુ. બોન્ડ-2022નું બોમ્બે સ્ટોક એક્સ.માં લિસ્ટીંગ ‘અમૃત’ મિશન હેઠળ મનપાએ આપવા પાત્ર ફાળાની રૂ. 100 કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવામાં વડોદરાએ સફળતા મેળવી

સૌથી ઓછા દરે સબસ્ક્રાઈબ થયાની સિદ્ધિ

n

એજન્સી n મુંબઈ

રાજ્યની વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. આપ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, મહાનગરો, શહેરોમાં વસવાટ

કરતા નાગરિકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની ગુજરાતની મહાનગરપાલિકાઓએ સફળતા મેળવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા ત્રીજી મહાનગરપાલિકા છે જેણે આવા બોન્ડથી શહેરી સુખાકારીના કામોને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, અર્બનાઇઝેશન

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત 24 માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ 4.52 ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહિ, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ.100 કરોડના આ બોન્ડ સામે 33 રોકાણકારો દ્વારા 10.07૭ ગણુ વધારે એટલે કે રૂ. 1007 કરોડની બિડ થઇ હતી. વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.

પાણી પુરવઠા પ્રોજેક્ટ, APMC માટે વપરાશે નાણાં હવે ચેલેન્જ નહિ, ઓર્પોચ્યુનિટી બની ગયું છે અને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શહેરો લવેબલ, લિવેબલ બનવા લાગ્યા છે. શહેરી સુખાકારીની વ્યાખ્યા લાઇટ, પાણી, ગટર રસ્તાથી વિસ્તરીને ઇઝ ઓફ લિવીંગ સુધી પહોંચી છે. આવા બોન્ડથી મહાનગરપાલિકાઓના

નાણાકીય વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા આવશે. શહેરી વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં આવા બોન્ડ મહત્વપૂર્ણ બનશે અને આત્મનિર્ભર શહેરો, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. 100 કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમીતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંઘરોટના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે જ્યારે અમીતનગર એ.પી.એસ પ્રોજેક્ટ થકી સુવઝે પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મદદરૂપ થશે. ભારતની નેમ સાકાર થશે. વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-‘‘અમૃત’’

યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે.

4

વધુ સમાચાર માટે જુઓ

નવા નાણાંકીય વર્ષની શરૂઆતે બદલાયેલા નિયમો ખર્ચમાં વધારો કરશે

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દરમિયાન નવા શરૂ થયેલા નાણાંકીય વર્ષમાં કેટલાક નિયમોમાં ફેરફાર કે નવા બનાવાયા છે. જેનો આશય પ્રજાને રાહત આપવાનો હોય છે. પરંતુ તેના માટે લોકોએ નાણાં વધારે ખર્ચવા પડશે. પ્રજાની આવકમાં વધારો થતો ન હોવાથી આવક અને જાવક વચ્ચે મોટી ખાઈ ઉત્પન્ન થઈ છે વધુ પહોળી બનતી જાય છે. જેથી પ્રજા રોજ મોંઘવારીમાં પિસાઈ રહી છે. એવા દિવસો ક્યારે આવશે કે પ્રજાને કોઈ નિયમમાં ફેરફાર કે વધારો કરાયો હોય તે રાહત અને આંનદ આપનારો હોય. જો કે આ વિચાર માત્ર સપનામાં જ કરવો હિતાવહ હોય તેવુ આજના બનેલા ચિત્ર પરથી લાગી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી PF, GST, પોસ્ટ ઓફિસ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, વાહનની કિંમતો, ગેસ સિલિન્ડર, દવાઓ અને ક્રિપ્ટોકરન્સી સંબંધિત નિયમોમાં ફેરફાર કરાયો છે. જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડવાની છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના નોટિફિકેશન અનુસાર ચોક્કસ મર્યાદાથી વધુ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ યોગદાન પરના વ્યાજ પર ટેક્સ લાગશે. નિયમો અનુસાર એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ પીએફ યોગદાન કરપાત્ર હશે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS), સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ્સમાં રોકાણ સંબંધિત નિયમો બદલાવા જઈ રહ્યા છે. એપ્રિલથી આ સરકારી યોજનાઓમાં વ્યાજની રકમ રોકડમાં મળશે નહીં. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે કારણ કે વ્યાજના પૈસા બચત ખાતામાં જ મળશે. મ્યુચ્યુઅલ ફંડમાં ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય કોઈ ભૌતિક માધ્યમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ચૂકવણી કરી શકશો નહીં. તમે UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ ચૂકવણી કરી શકશો. ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે તેની કોમર્શિયલ વ્હીકલ રેન્જ માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કિંમતમાં 2 થી 2.5 ટકાનો વધારો કરવા કરી દીધો છે. GST હેઠળ ઈલેક્ટ્રોનિક ચલણ જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા અગાઉની નિયત મર્યાદાથી ઘટી ગઈ છે. હવે નવા નાણાકીય વર્ષથી રૂ. 20 કરોડથી વધુનંુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને આ દાયરામાં લાવવામાં આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવ વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 1 એપ્રિલથી દેશમાં લગભગ 800 આવશ્યક દવાઓની કિંમતો વધવા જઈ રહી છે. તે લગભગ 10 ટકા વધી શકે છે. દેશમાં આજથી ક્રિપ્ટો પરના ટેક્સમાં ફેરફાર થશે.

એકલી રાત ....!

ખાલી ખાલી કે ખોટું ખોટું મારે હસવાનું કે પછી, સાચાં આંસુ બે-ચાર તારાં ખભે સારવાના, તું એવું ના સમજીશ મારે તો બારેમાસ ચોમાસુ હશે .... એકલતાના વનમાં અહીંતહીં ફરવાનું કે પછી, દિશાઓની પારદર્શક દીવાલોના દરવાજા ખોલવાના, તું એવું ના સમજીશ ચણતરમાં ભાવની ભીનાશની કચાશ હશે ... વર્ષોની રજકણ સમયના દર્પણે બાઝી કે પછી, સંગાથ શોધી તારાં પડછાયા એને અકબંધ રાખવાના, તું એવું ના સમજીશ મારી હથેળીમાં એક પણ આંસુની ખારાશ હશે .... કાગળમાં માંડી મારાં આયખાની વાત કે પછી, રંગમંચનાં ઓટલે સંવાદોનાં કાફલા વાગોળવાનાં, તું એમ ના સમજીશ ગુફ્તગુમાં એ રાત એકલી ઓગળી હશે...!!

-બીના પટેલ

આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) એટલે શું છે? દાદાશ્રી : ‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે ‘હું જ * ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યોડમરો છું’ એમ રહે અને ‘સ્વરૂપના જ્ઞાન’ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયાં, મન- વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઈ ગયો ! વીર ભગવાન થઈ ગયો !!! ‘આ’ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું * ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું’ એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂ^રું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે ‘આ’ ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

વિવિધ લેખોમાં પ્રગટ થતા વિચારો લેખકના પોતાના છે. તેની સાથે ‘ગુજરાત મેઈલ’ સહમત હોય તે જરૂરી નથી

https://gujaratmail.in/

મનપાંચમનો મેળો નીલેશ ધોળકિયા

m

dholakia.nilesh@ gmail.com 9426601929

પ્રાસંગિક વાત : શ્રમિકને તરસ લાગી હતી તેથી તેણે સજ્જન શેઠ પાસે પાણી માંગ્યુ અને કહ્યું શેઠ, ગળું સુકાય છે - થોડું પાણી પીવડાવો ને ! શેઠે પિત્તો ગુમાવીને કહ્યું, અહીં શું તારા બાપના નોકર બેઠા છે !? શ્રમિક બોલ્યો : શેઠ ગુસ્સે ના થશો, પાણી બીજે કયાંકથી પી લઈશ પરંતુ મને યાદ છે કે કાલે-પૂનમના દિવસે તમારી દુકાને તમે જ ઠંડી છાશનો કેમ્પ લગાવેલો ને તમે પોતે પ્રેમથી આગ્રહપૂર્વક લોકોને છાશ પીવડાવતા હતા. મને પણ આપે બે ગ્લાસ છાશ પીવડાવેલી. મેં વિચાર્યુ કે શેઠ બહુ દયાળુ અને ધાર્મિક માણસ છે. મને ક્ષમા કરજો, કંઈ બોલાઈ ગયું હોય તો. સજ્જન શેઠને હાડોહાડ લાગી

આવ્યું અને ગઈકાલનું દૃશ્ય તેમની આંખ સામે તરવરવા લાગ્યું. પોતાની ભૂલનો અહેસાસ થતા ગાદી પરથી ઉતરી પોતાના હાથે ગ્લાસ પાણી ભરી શ્રમિકને પાણી પીવડાવીને ક્ષમા માંગી. શ્રમિક : શેઠ, માનવતાને પોતાના મનના ઊંડાણમાં વસાવી ના શકીએ તો એક-બે દિવસના પુણ્ય વ્યર્થ છે. માનવતાનો મતલબ હંમેશા સરળતાથી, નિરાભિમાની બની, જીવોની સેવા કરવી. આપનું અને આપના સંતાનોનું સ્વાસ્થ્ય સદા સારું ને દીર્ધાયુ રહે તેવી મંગલકામના. શેઠે પોતાના પુત્રોને કહ્યું કે, બળબળતી ગરમીમાં, કાલથી બે મોટા ઘડા છાશ ભરીને દુકાન

સાયબર સિક્યુરિટી m

તેજ દફતરી

[email protected] 99138 36549

ગયા લેખમાં આપણે જોયું હતું કે કેવી રીતે બાળકો/ટિનૅજર્સના કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ પર પેરેંટલ નિયંત્રણો પોતાની પાસે આપ રાખી શકો છો. હવે આપણે આ લેખમાં જોઈશું કે આ મેટાવર્સ શું છે. માર્ક ઝકરબર્ગ અથવા સત્ય નડેલા જેવા ટેક કંપનીઓના સીઈઓ આના વિશે તેઓ શું જણાવે છે એ આપણે જોઈએ. “મેટાવર્સ એ ઇન્ટરનેટનું ભવિષ્ય છે. અથવા તે એક વિડિઓ ગેમ છે. અથવા કદાચ તે ઊંડવાની અસ્વસ્થતા, ઝૂમનું ખરાબ સંસ્કરણ છે? તેવંુ કહેવંુ મુશ્કેલ છે.” અમુક હદ સુધી, “મેટાવર્સ” નો અર્થ શું છે તે વિશે આપણે જોઈએ.

m

1970 ના દાયકામાં “ઇન્ટરનેટ” નો અર્થ શું છે તે વિશે ચર્ચા કરવા જેવંુ છે. સંદશ ે ાવ્યવહારના નવા સ્વરૂપના બિલ્ડીંગ બ્લોક્સ બાંધવાની પ્રક્રિયામાં હતા, પરંતુ વાસ્તવિકતા કેવી દેખાશે તે કોઈને ખરેખર ખબર ન હતી. તેથી તે સમયે જે દેખાય તે સાચું હતુ.ં અને “ઇન્ટરનેટ” આવી રહ્યું હતું, તે કેવંુ દેખાશે તેનો દરેક વિચાર સાચો નહતો. “ધ મેટાવર્સ” શબ્દ કેટલો અસ્પષ્ટ અને જટિલ હોઈ શકે છે તે સમજવામાં તમારી સહાય કરવા માટે, અહીં તમને સમજાવાનો પ્રયત્ન કર્યો છે: “સાયબરસ્પેસ” સાથે વાક્યમાં “ધ મેટાવર્સ” વાક્યને માનસિક રીતે બદલો. તે એટલા માટે છે કારણ કે

પ્રીતિ શાહ (હેલ્થ કન્સ્લ્ટન્ટ)

[email protected] 93216 93216 04684 04684

પર પડે તો ચોક્કસ ચામડી બાળી નાખે. પણ એ જ એસિડ ખોરાકને સરળતાથી પચાવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર રહેવું જરૂરી છે. એ જ રીતે પાચન ક્રિયામાં ખૂબ મદદ કરતો આ એસિડ જો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય અથવા વહીને અન્નનળી તરફ જાય તો અલ્સર, એસિડીટી, બળતરા અને GERD જેવી સમસ્યાનું કારણ બની શકે. એસિડિટી ઘટાડવા માટે સૌથી પહેલા ધ્યાનમાં રાખવું કે 2 ભોજન વચ્ચે માપસરનો ગાળો રાખવો. વધુ ભૂખ્યા ક્યારેય પણ નહિ રહેવું અને એની સાથે સાથે વધુ પ્રમાણમાં ખવાઈ ના જોય એ ધ્યાન ચોક્કસ રાખવું. જેઓને વધુ

બાળપુષ્પોની ખીલવણી m

શિલ્પાબેન ડાભી

[email protected] 9978823397

શિક્ષણ કાર્ય એટલે તમારા મતે શું? ભણાવવું, પ્રશ્ન જવાબ લખાવવા કે વાંચન કરવું... શિક્ષણ એ ફક્ત કંઈ આપવાની જ ક્રિયા નથી પણ મારા મતે પારસ્પરિક ક્રિયા છે. માત્ર આપવાની નહીં પણ લેવાની ક્રિયા પણ છે. શિક્ષણ ક્ષેત્રે એક જીવંત પ્રત્યાયન છે. શિક્ષણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી વ્યવસાય, વાતાવરણ, વાંચન, અનુભવો અને હા ...મારા વિદ્યાર્થીઓ પાસેથી પણ હું ઘણું શીખ્યો છું. વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક શિક્ષણ પ્રક્રિયામાં મારું વ્યવસાય ઘડતર થયું છે એમ કહું તો

છાશથી હાશ : સર્વે દર્દોનો કરે નાશ !

આગળ મુકવા જેથી આવવાજવાવાળાની તરસ બુઝે ને હૈયે ટાઢક વળે. દિવાળીમાં બારીએ લાગેલું કંડીલ તહેવારની જાહેરાત છે એવી જ રીતે ઉનાળામાં છાશની પરબ

આયુર્વેદમાં છાશની તુલના અમૃત સાથે થઈ છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વોને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર ફેંકવાની શક્તિ છાશમાં ભરપૂર છે. છાશનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

અને ઘરની બારીએ લાગેલું પાણીનું કૂંડું એ માણસાઈની વાત છે ! ધોમધખતા તાપમાં તરસની છીપાવીને શીતળતા પ્રદાન કરતી, આડ અસર વિનાની, બારમાસી નિર્દોષ ઔષધિ છાશને નતમસ્તક નમન !

સતત ૩ દિવસ છાશને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ પ્રક્રિયા સ્વયં થાય છે. ચરબીના થર ઉતરી જાય છે. ચહેરા પરના ડાઘા નિકળી જાય છે - મોં પર ચમક તેમજ તાજગી પણ આવે છે. છાશમાં વિટામિન બી-૧૨,

કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા, શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે, જે પેટને સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાન જાળવી રાખે છે જેથી સરસ નિંદ્રા આવે છે. ખટાશ વિનાની છાશના નિયમિત સેવનથી મોટાપો ઘટે છે. વારંવાર પેશાબની તકલીફવાળા માટે માપસર મીઠા વાળી છાશ લાભદાયક છે, છાશનો ઉપયોગ મોંમાં પડતાં ચાંદાને મટાડે છે, અજમાયુક્ત છાશ પીવાથી પેટમાંના જંતુઓનો ક્ષય થાય, છાશમાં દેશી ગોળ નાંખીને પીવાથી પેશાબમાં થતી બળતરા હટે છે. જાયફળનો ચપટી ભૂકો મેળવીને છાશ પીવાથી માથાનો દુખાવો મટે છે, ખાલી પેટે છાશ પીવાથી પેટનો દુખાવો મટે છે, કાળામરી તથા સાકર મેળવીને છાશ

પીવાથી પિત્ત, એસિડિટીમાં રાહત મળે, નાના બાળકને દાંત આવતા હોય ત્યારે થોડી થોડી ચમચી છાશ પીવડાવવી યોગ્ય છે. સહુ ગુજરાતીઓના, ખાસ તો પટેલો અને કચ્છીમાડુઓના કાર્યક્રમમાં મોંઘુ જમણ હોય પરંતુ છાશ ન હોય તો તે જમણવાર અધૂરો ગણાય. હવે કોલ્ડ્રીંકને કરીએ અલવિદા ને શરૂ કરીએ છાશ ! આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે, ધર્મ સ્થાનકોમાં નાણાં આપવા સાથે લાચાર, મજબૂર, નિ:સહાય કે આપણાં માટે લાહ્ય બાળતા તડકે કામ કરતા મજૂરો, શ્રમજીવીઓ, ફેરીયાઓ, કુરીયરબોય્ઝ, સફાઈકામદારો તથા સ્વાસ્થ્યકર્મીઓ વિગેરે જેવા કામઢા, તરસ્યાને શીતળ છાશ અને/અથવા જળ આપીને તેમની આંતરડી ઠારજો !

મેટાવર્સ ટેક્નોલોજીઃ એક વ્યક્તિત્વ બનાવવાની આપે છે મંજૂરી આ શબ્દ ખરેખર કોઈ એક ચોક્કસ પ્રકારની ટેક્નોલોજીનો સંદર્ભ આપતો નથી. પરંતુ આપણે ટેક્નોલોજી સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ તેમાં એક વ્યાપક પરિવર્તન છે. અને તે સંપર્ણ ૂ રીતે શક્ય છે કે આ શબ્દ

રિયાલિટીનો પણ સમાવેશ થઈ શકે છે. સતત વર્ચ્યુઅલ દુનિયા દ્વારા લાક્ષણિકતા કે જે તમે રમતા ન હોવ ત્યારે પણ અસ્તિત્વમાં રહે છે-તેમજ ઓગમેન્ટેડ રિયાલિટી કે જે ડિજિટલ અને ભૌતિક વિશ્વના પાસાઓને

આખરે એટલો જ પુરાતન બની જશે, જેમ કે તે એક વખત વર્ણવેલ વિશિષ્ટ ટેકનોલોજી સામાન્ય બની જાય છે. વ્યાપક રીતે કહીએ તો, મેટાવર્સ બનાવતી ટેક્નોલોજીઓમાં વર્ચ્યુઅલ

જોડે છે. જો કે, તે જરૂરી નથી કે તે જગ્યાઓ ફક્ત VR અથવા AR દ્વારા એક્સેસ કરવામાં આવે. વર્ચ્યુઅલ વિશ્વ, જેમ કે ફોર્ટનાઈટના પાસાઓ કે જેને પીસી, ગેમ કન્સોલ અને

ફોન દ્વારા એક્સેસ કરી શકાય છે, તે મેટાવર્સલ પણ હોઈ શકે છે. તે ડિજિટલ ઈકોનોમીમાં પણ જોવા મળે છે. જ્યાં વપરાશકર્તાઓ સામાન બનાવી, ખરીદી અને વેચી શકે છે. આ , મેટાવર્સના વધુ આદર્શવાદી દ્રષ્ટિકોણમાં, તે ઇન્ટરઓપરેબલ બને છે. જે તમને કપડાં અથવા કાર જેવી વર્ચ્યુઅલ વસ્તુઓને એક પ્ટલે ફોર્મથી બીજા પ્ટલે ફોર્મ પર લઈ જવાની મંજરૂ ી આપે છે. વાસ્તવિક દુનિયામાં, તમે મોલમાંથી શર્ટ ખરીદી શકો છો અને પછી તેને મૂવી થિયેટરમાં પહેરી શકો છો. અત્યારે, મોટાભાગના પ્ટલે ફોર્મ્સમાં વર્ચ્યુઅલ ઓળખ, અવતાર અને ઇન્વેન્ટરીઝ હોય છે. જે ફક્ત એક પ્ટલે ફોર્મ સાથે જોડાયેલી

હોય છે, પરંતુ મેટાવર્સ તમને એક વ્યક્તિત્વ બનાવવાની મંજરૂ ી આપી શકે છે. જેને તમે દરેક જગ્યાએ લઈ જઈ શકો તેટલી સરળતાથી તમે તમારા અન્ય પ્રોફાઇલ ચિત્રને એક સોશિયલ નેટવર્કથી કૉપિ કરી શકો છો.મેટાવર્સને વ્યાખ્યાયિત કરવાનો વિરોધાભાસ એ છે કે તે ભવિષ્ય બનવા માટે, તમારે વર્તમાનને દૂરથીજ વ્યાખ્યાયિત કરવી પડશે. અત્યારે તેની પાસે પહેલથે ી જ MMOs (મેસ્સીવેલી મલ્ટિપ્યલે ર ઓનલાઈન ) ઉપલબ્ધ છે. મેટાવર્સે માટે કોઈપણ જાણકારી અથવા સમજણ માટે આપ લેખકનો સંપર્ક કરી શકો છો. This Document Typed Online Using https://gujarati.indiatyping.com

એસિડિટીની સમસ્યાથી બચવા આટલું જરૂર કરો

આરોગ્ય સૂચિ

તમે આપણા એવા કોઈ ગુજરાતી પરિવારને જાણો છો જેમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી આવતા ન હોય અથવા જેમની પાસે દેશના પ્રધાનમંત્રીએ દેશ કેવી રીતે ચલાવવો જોઈએ એના સૂચનો ના હોય અથવા જેમના ઘરમાં કોઈ એક વ્યક્તિને એક સપ્તાહમાં એસિડીટીની સમસ્યા ના થઈ હોય ? મારા પ્રમાણે તમને એક પણ ઘર એવું નહિ મળે જ્યાં કોઈને એસિડીટીની તકલીફ ના થઈ હોય. અને એટલે જ આજે હું તમારી સાથે એસિડીટીથી બચવાના ઉપાય વિશે વાત કરવાની છું. પાચનક્રિયાની વાત કરીએ તો હોજરીમાં ઉત્પન્ન થતા એસિડનો ફાળો ઘણો અગત્યનો છે. આ એસિડ એટલો જલદ હોય છે કે જો હાથ

શનિવાર, 02 એપ્રિલ, 2022

ખોટું નથી. ક્યારેક વિદ્યાર્થીઓના પ્રશ્નો, તેમનો અભિગમ આપણને વિચારતા કરી મૂકે છે અને તેથી આપણા અભિગમ, પદ્ધતિઓમાં ફેરફાર કરવાની આપણને દિશા મળે છે. શાળાએ જતાં એક વાર મારી પાસે મોટો પ્લાસ્ટિકનો થેલો હતો. તેમાં થોડાક કપડા, કટલેરી અને પ્લાસ્ટિકના લંચબોક્સ હતા. મારા હાથમાં તે જોઈને નેહા તરત દોડીને આવી. “લાવો, ટીચર હું ઉપાડી લઉ.” “ વજન લાગશે, નેહા.” “અરે, એમાં શું ?” એમ કહીને તેને થેલો મારા હાથમાંથી લઈ ને ખભા ઉપર ચડાવી દીધો. ‘‘તું ઉપાડી શકે

પ્રમાણમાં એસિડિટી રહેતી હોય તેમણે તેમના ભોજનની માત્રા થોડી ઘટાડવી જોઈએ. ખોરાકને સારી રીતે ચાવીને, શાંત મનથી, પ્રમાણસર આરોગવામાં આવે તો પણ એસિડીટીમાં ઘણી રાહત

ગળી વસ્તુ ના ખાવી હોય તો ખાસ ધ્યાન રાખવું કે જમવાની શરૂઆત કોફી, કાંદા, લસણ, ટામેટા, ચોકલેટ અને ખાટ્ટી વાનગીથી નહિ કરવી. આ પ્રકારના ખોરાક એસિડીટીમાં વધારો કરે છે અને એમાં પણ જો

જોવા મળશે. જમતી વખતે ટાઇટ કપડાં એમાં પણ ખાસ કરીને પેટના ભાગેથી ટાઈટ હોય એવા પેન્ટ પહેરવાનું ટાળો. આહારની વાત કરીએ તો આયુર્વેદ પ્રમાણે જમવાની શરૂઆત ગળી વસ્તુથી કરવાનો મહિમા છે.

આ પ્રકારના આહારથી જમવાની શરૂઆત કરવામાં આવે તો એસિડીટી જરૂર વધે. તીખો-તળેલો ખોરાક, બાજારુ વાનગીઓ, ધુમ્રપાન, ઠંડા પીણા અને દારૂનું સેવન પણ એસિડીટી વધારશે. ફળમાં કેળા, પપૈયા, બદામ,

ઠંડું દૂધ અને છાશ એસિડીટીમાં ફાયદો કરાવશે. આ ઉપરાંત હળદર, એલચી, લવિંગ, જીરું, અજમો, આદુ, તુલસી, ફુદીનો, એલોવિરા અને આમળાનો ઉપયોગ એસિડીટીમાં રાહત આપશે. આ વસ્તુ આવે એ રીતનો ખોરાક વધુ આરોગવો. જેમને વધુ એસિડીટી રહેતી હોય એમને રાત્રે એક ચમચી વરિયાળી અને 4-5 નંગ કાળી દ્રાક્ષ અડધી વાટકી પાણીમાં પલાળી દેવા અને સવારે એને ચોળી, પાણી સાથે નરણાં કોઠે આરોગવા. ડાયાબિટીસ હોય તેવો ખાલી વરિયાળીનો ઉપયોગ કરી શકે. જમ્યા પછી વરિયાળી ચાવવાથી પણ એટલો જ ફાયદો થશે. જમ્યા પછી તરત આડા નહિ પડવું. આયુર્વેદમાં જમ્યા પછી 100 પગલાં ચાલવાનો મહિમા છે. જેને

શતપાવલી કહેવાય છે. 10-15 મિનિટ ચાલવાથી પાચનક્રિયામાં ઘણો સુધારો જોવા મળે છે. ખોરાક પચવા સાથે એસિડીટીમાં પણ રાહત મળે છે. ઘણા લોકોને જમ્યા પછી સુસ્તી લાગતી હોય છે અને ગળ્યું ખાવાની ઇચ્છા થતી હોય છે. થોડું ચાલવાથી આ સમસ્યામાં સુધાર જોવા મળશે. આ ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને પણ જમ્યા પછી ચાલવાથી ઘણો ફાયદો થશે. આ લેખથી તમારા ઘરમાં એસિડીટીની તકલીફ ઓછી થાય કે નહિ એ મને ચોક્કસ કહેજો. અને હા, પ્રધાનમંત્રી માટેના સૂચનો ચાલુ રાખજો કારણ કે ઘરમાં સભ્યો સાથે ચર્ચા અને હાસ્ય એ કોઈ પણ તકલીફમાં સૌથી વધુ અસરકારક ઈલાજ છે.

સાચા અર્થમાં જીવન ઘડતર કોને કહીશું!?

છે ને બરાબર?” મેં પૂછ્યું. ત્યારે એના જવાબમાં નેહાએ એવી છટાથી જવાબ આપ્યો, “અરે, એટલું પણ ન ઉપાડી શકીએ તો શું કામના!!??’’ “વાહ” મારા મોંમાંથી શબ્દો

બાળકીનો શ્રમ પ્રત્યે જે અભિગમ હતો તે જોઈને ખરેખર મને એમ થયું કે બાળકો પાસેથી પણ મોટાઓએ ઘણું લેવા જેવું ખરું. બીજો એક કિસ્સો યાદ આવતા અહીં

સરી પડયા. “તું તો ભારે જબરી હો!” મે કહ્યુ. મોટી ઉંમરના કે જુવાનજોધને પણ કામના વધારાથી ઓય હોય કરતાં આપણે જોઈએ છીએ ત્યારે આવડી નવ વર્ષની

ટાંકું છું. વેકેશન પડવાની થોડા જ દિવસો ની વાર હતી. પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થીઓને મેં પૂછ્યું કે, તમે બધા વેકેશન માં શું કરશો, ક્યાં જશો કે કોઈ નવીન કાર્ય કંઈ

કરશો ? ત્યારે ઘણા જવાબો મળ્યા તેમાંથી કિંજલ નો જે જવાબ હતો તે અહીં રજૂ કરું છું: “પરિચય, મારે અને મારી બેન ને તો ઈટના ભઠ્ઠા માં કામે ચડી જવાનું છે.” મને થયું કે ઉનાળાના આકરા તાપમાં બાળકો કેટલા પરેશાન થતાં હશે. તેમને પોતાના માતા-પિતાને મજૂરીમાં કદમથી કદમ મિલાવવા પડતા હશે ત્યારે તેના ઘરમાં રોજીરોટી આવતી હશે. “ તું મારી ઘરે વેકેશન કરવા આવતી રે “ મેં તેને કહ્યું. ત્યારે તેનો સરસ જવાબ સાંભળી મને ખરેખર ગર્વ થયો. “ ટીચર, એ તો અમારા ઘર પ્રમાણે અમારે કામ કરવું જ પડશે અને એમ રહેવું જ પડશે.” કેટલી જીવન પ્રત્યેની સ્વીકારની ભાવના

!!?? જીવનમાં જ્યારે આપણને તણાવ અનુભવાય છે તેની પાછળ આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતા નથી એ મુખ્ય કારણ હોય છે. જો આ રીતે સંપૂર્ણ સ્વીકાર કરી શકીએ અને પછી પૂરતા પ્રયત્નો કરીએ ...તો જીવન કેટલું સરળ બની જાય. નાના બાળકો પાસેથી રોજ-બરોજ આવી વાતો સાંભળીને શિક્ષકને પણ ઘણું ઘણું જીવનમાં મેળવવા લાયક મળે છે અને સાચા અર્થમાં તેના શિક્ષકત્વ નું ઘડતર થાય છે સાચું શિક્ષણ એ જ છે જે સાચા જીવનનું ઘડતર કરી શકે.

સાચી કેળવણી એ છે કે જે માણસને પોતાના પગ પર ઉભા રહેતા શીખવે. સ્વામી વિવેકાનંદ

Printed, Published and Owned by : Atul Vrajlal Mehta and Printed at Bhaskar Printing Press, Survey No. 148-P-Sarkhej Bavla Highway, Sanand, Ahmedabad and Published from Encore Publicity, 210 Addor Aspire, Near Jahanvee Restaurant, University Road, Ahmedabad - 380015, Editor - Atul Vrajlal Mehta, Managing Editor - Arpit Atul Mehta, Responsible for Selection of news under PRB Act’

શનિવાર, 02 એપ્રિલ, 2022

m

વધુ સમાચાર માટે જુઓ

ભીડથી અલગ રસ્તો કંડારનાર જ ઈતિહાસમાં નોંધાય છે

અર્થપૂર્ણ જીવન

ડાૅ. સપન શાહ (પીએચડી), લાઇફ કોચ

[email protected] 95865 99983

એવુ કહેવાચ છે કે, ભીડનો કોઈ ચહેરો નથી હોતો. એક વ્યક્તિ ગમે તેટલી સારી હોય કે આવડતવાળી હોય, જો તે ભીડમાં રહે તો ખોવાઇ જાચ. કોઈ તેને ઓળખી ના શકે. આ દુનિયામાં અને ઇતિહાસમાં જે લોકોએ પોતાના નામ કોતર્યા છે તે એવા જ લોકો છે જે ભીડથી અલગ થઈને ચાલ્યા છે. જેમણે પોતાનો રસ્તો નક્કી કર્યો છે. જેમણે પોતાની અંદર છુપાયેલી પોતાની કાબેલિયતને ઓળખી છે અને તેનો સદુ૫ચોગ કર્યો છે. ઘણા લોકો કહે છે કે, નસીબમાં લખ્યું હોય તે જ થાય. સાચી વાત છે. પરંતુ જો નસીબમાં કોઈ જગ્યાએ

એવું લખ્યું હોય કે, “તમે જે ઇચ્છો એ”, તો? તો એવા સમયે શું કરવાનુ? આપણે શું ઇચ્છીએ છીએ? આપણે શું મેળવવા અથવા પામવા માંગીએ છીએ? આપણે જીવનમાં શું કરવા માંગીએ છીએ? આપણી અંદર એક એવી કઈ ઇચ્છા છે જે આપણી પોતાની છે? જેને વાસ્તવિક દુનિયા સાથે પૈસા સાથે, લોકો સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યારે આપણે આપણી અંદર ઉતરીને આવા સવાલો પૂછીએ છીએ ત્યારે આપણે એક ખોજ પર નીકળીએ છીએ. એક એવા ખજાનાની ખોજમાં કે જે ઈશ્વરે આપણી અંદર જન્મોજન્મથી મૂક્યો છે. એવો ખજાનો કે જે શોધી લઈએ

તો આપણે નસીબ પણ બદલી શકીએ છીએ. નોલેજનો કોઈ વિકલ્પ નથી. ધનની રક્ષા આપણે કરવી પડે છે, પરંતુ આપણી રક્ષા નોલેજ કરે છે.

ઘણી વખત એવું થાય છે કે, આપણે આપણી અંદર રહેલી કાબેલિયતને શોધવા માંગીએ છીએ અને તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ પરંતુ આપણને એ નથી ખબર હોતી કે તેના માટે શું કરવું. ગુજરાતીમાં એક

પિન્કી પરીખ

[email protected] 9979765758

કાશ! આ જીવનનો મહત્વનો શબ્દ. જે રોજ ને રોજ દરેકનાં મોઢેથી બોલાતો જ હોય છે. કાશ આમ બન્યું હોત તો! કાશ આવું ના થયું હોય તો! “જે બન્યું તે ના ગમે અને જે ના બન્યું તે વધારે ગમે. અને આવી જ રીતે જિંદગી ચાલે. કારણ કે વ્યક્તિનાં વિચારો જ તેને જિવાડે છે. તે જે વિચારે છે તેવું બનતું નથી હોતું.અને માટે જ તેને વધારે દુઃખ થાય છે. દરેક વ્યક્તિનાં મનમાં આ “કાશ” શબ્દ તો ફરતો જ હોય છે.

બધાને સીધું અને સરળ જ ગમતું હોય છે. પણ જીવન એવું સીધું નથી હોતું.જે ઘટના બનવાની હોય છે તે નક્કી જ હોય છે. પછી તે રોકવા માટે ગમે તેટલા પ્રયત્ન કરો તે બનીને જ રહે છે. માટે જ દરેક પરિસ્થિતિને સામેથી અપનાવી લઈએ એ જ સારું છે. પણ આપણે બધી પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતા નથી. અને તેથી જ વધારે દુઃખી થઈએ છીએ. સારામાં ખરાબ જોઈએ છીએ.અને જે ખરાબ બને છે તેને સ્વીકારી નથી શકતાં.

વર્ષા ભટ્ટ ‘વૃંદાट’

[email protected] 9727734482 0000

કોઈપણ છોકરો, કે છોકરી જ્યારે યુવાનીમાં ડગ માંડે ત્યારે દિલમાં કેટલાંય પંતગિયા ઉડાઉડ કરતાં હોય છે, પણ જીવનમાં કંઈપણ અમર નથી, પરિવર્તન જીવનનો નિયમ છે, તેને સ્વીકારવો જ રહ્યો ! દરેક ઉંમરને તેનું પોતીકું સૌંદર્ય હોય છે. જેમ કે બાળપણ માસૂમ, નટખટ, તો યુવાની તરવરાટ, થનગનાટ ભરેલી હોય છે. જીવનનો પછીનો પડાવ એટલે પ્રૌઢતા... આ સમયમાં સ્ત્રી અરીસામાં પોતાનાં વાળની સફેદ લટોને જોઈ થોડી મૂંઝાય છે, મેનોપોઝને કારણે મુડ પણ થોડો

રસ છે? કે પછી એવા લોકો છે જેમને થોડો સમય મજા કર્યા પછી એક સારા વિષય પર ચર્ચા કરવામાં પણ રસ છે. જ્યારે આપણી આસપાસ એવા લોકો હોચ છે જેમને પોતાને પોતાનો વિકાસ કરવામાં રસ હોય છે

ત્યારે તેમની સાથે રહીને આપણે પણ આપણા વિકાસનો રસ્તો શોધવાનું શીખી લઈએ છીએ. કોઈ અનુભવી વ્યકિત સાથે, વડીલ સાથે સમય પસાર કરવાથી પણ ઘણું જાણવા મળે છે. મહાભારતમાં એક બનાવ એવો છે જ્યાં યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે વાર્તાલાપ થાય છે. જ્યારે પાંડવોએ યક્ષની વાત ના માનીને પોતાની તાકાત પર ભરોસો રાખીને તળાવનું પાણી પીધુ તો તેમને હાનિ થઈ. જ્યારે યુધિષ્ઠિરે યક્ષની સાથે વાર્તાલાપ કર્યો, તેના સવાલોના સમજપૂર્વક, યોગ્ય જવાબ આપ્યા ત્યારે યક્ષે ખુશ થઈને તેના બાકીના પાંડવ ભાઈઓને જીવતદાન આપ્યું. જ્યારે વ્યક્તિમાં નોલેજ હોય છે ત્યારે

તે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. અનુભવ એ કોઈની માલિકીની વસ્તુ નથી. દરેક વ્યક્તિને તેના જીવનના તબક્કા પ્રમાણે અનુભવ થવાના જ છે. તો આપણે કોઈના અનુભવ પરથી શીખવું જોઈએ અને આપણને થયેલા અનુભવો પણ જેને જરૂર હોચ તેની સાથે શેર કરવા જોઈએ જેથી તે વ્યક્તિને આપણા અનુભવમાંથી પણ કંઈક શીખવા મળે. જીવનનો અર્થ સમજવા અને અર્થ આપવા નોલેજની જરૂર પડે છે. જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્ધ્વગતિ છે, ઉત્તરોત્તર વિકાસ છે. અને તે પ્રોફેશનલ હોચ, પર્સનલ હોય કે સ્પિરિચ્યુઅલ હોચ, તેમાં નોલેજનો કોઈ વિકલ્પ નથી.

મુશ્કેલીને દૂર કરવાની જગ્યાએ તેને વધારે મુશ્કેલ બનાવીએ છીએ.જે તકલીફ છે તેના રસ્તા કાઢવાના બદલે તેને વધારે યાદ

મોઢેથી સૌ પ્રથમ નીકળે છે કે કાશ! આવું ના બન્યું હોત તો! કાશ આવું બન્યું હોત તો! જીવનમાં ના ગમતું જ વધારે

કરીને વધારે દુઃખી થઈએ છીએ. આ “કાશ”શબ્દને આપણે આપણા જીવનમાં એવો ઉતારી દીધો છે કે કંઈ પણ ઘટના બને ત્યારે આપણા

બનતું હોય છે. પણ આપણું મન જ એવું છે કે તે કોઈપણ નાગમતી વાત સ્વીકારી નથી શકતું અને સાથે સાથે ક્યારેય તૈયાર પણ નથી હોતું

કે જીવનમાં કોઈ પણ ક્ષણે કંઈ પણ બની શકે છે. અને આપણે જીવનના દરેક પગલે તૈયાર રહેવાનું હોય છે કે કોઈપણ મુશ્કેલી આવે તેને પોતાના મન ઉપર એટલી પણ હાવી ના થવા દેવી કે આપણું જીવન જ એ મુશ્કેલી નીચે દટાઈ જાય. ક્યારે જો એવું બની ગયું તો તેને એટલી સરળતાથી લેવું જોઈએ કે તે મુશ્કેલી ઓટોમેટીક આપણાથી ગભરાઈ જાય. આપણા મનને હંમેશા તૈયાર રાખવાનું છે કે “હું દરેક મુશ્કેલીને ચેલેન્જ આપું છું.”આપણે જ્યારે કંઈ પણ મનમાં વિચારેલું હોય છે ત્યારે જો એવું ના

બને તો આપણે કહી દઈએ છીએ કે “કાશ મેં આવું ના વિચાર્યું હોત તો! કાશ મેં જીવનમાં આવું ના કર્યું હોત તો! પણ આ બધા વિચારો આપણને પછી જ આવે છે જ્યારે જીવનમાં ઘણું બધું બની ગયું હોય છે. જીવનમાં બનતી દરેક વાતોને આપણે આ “કાશ” શબ્દ સાથે જોડી દઈએ છીએ.માટે કીધું કે જો આ “કાશ” શબ્દ ના બન્યો હોત તો જીવનમાં બધું વિચારવાનું પોઝિટિવ હોત.બસ આપણે જીવનમાંથી આ “કાશ” શબ્દને બહાર કાઢી નાખવાનો છે. અને જીવનને એક નવી દિશા આપવાની છે.

પ્રૌઢતાનું પણ એક અલગ સૌંદર્ય હોય છે.....તેને દિલથી સ્વીકારો...

વિચારોની ‘વર્ષા’

m

કહેવત છે, “સંગ તેવો રંગ”. આપણે આપણી આસપાસ જોઈએ કે આપણે જે સર્કલમાં વધુ સમય પસાર કરીએ છીએ તેમાં કેવા લોકો છે? તેમાં એવા લોકો છે જેમને ફક્ત મજા કરવામાં જ

કાશ! “જો આ શબ્દ ના હોત તો!!!”

માનવતાનું ઝરણું m

5

https://gujaratmail.in/

બદલાય છે. લગ્ન થતાં પરિવાર, પતિ અને બાળકોમાં ખોવાયેલી સ્ત્રીને હવે પોતાનાં માટે થોડો સમય મળે છે, પણ તે અંદરથી ડરેલી હોય છે. લોકો હવે તેને આન્ટી કહે છે, શરીર થોડું ભરાવદાર થાય છે, સેક્સની ઇચ્છા ઓછી થાય છે, પણ આ સમયને પણ મન ભરીને માણો.... તમારાં ખાલી પડેલાં સમયમાં જૂનાં શોખને વિકસાવો, નવાં નવાં મિત્રો બનાવો. આમ પોતાની જાતને સતત એક્ટિવ રાખશો તો તમારી વધતી ઉંમર તમને પોતાને જ વહાલી લાગશે. સમાજમાં મોટેભાગે કહેવાય છે કે “ સ્ત્રીઓ પોતાની ઉંમર

છૂપાવે છે “ પણ શા માટે ? તમારાં શરીરમાં, ઉંમરમાં જે પણ પરિવર્તન આવ્યું છે તેને પ્રેમથી સ્વીકારો. કવિતા લખો, ગીતો ગાવ, ડાન્સ કરો, દુનિયા ફરો અને સાથે સાથે થોડી કસરત કરી તમારાં શરીરનું

સાથે પોતાની ક્ષમતાઓ પર જામી ગયેલી જવાબદારી નામની રજને ખંખેરી જીવનને ઉંમરનાં આ પડાવ પર નિખારવાની, સજાવવાની, મન ભરી માણવાની અવસ્થા એટલે પ્રૌઢાવસ્થા. આ સમય તમારો

પણ ધ્યાન રાખો. Age is just a number ઉંમર શરીરથી નહીં મનથી વધે છે, મનનો વિસ્તાર બહુ જ વિશાળ છે, અનુપમ છે , અદ્વૈત છે. સમય

પોતાનો છે આખું જીવન એક સ્ત્રી હંમેશા પોતીકાંઓની કાજે જ જીવે છે, સ્વ સ્વપ્નોને છેવાડે મૂકી પોતીકાંઓની ખુશીમાં જ પોતાની ખુશીને શોધતી રહે છે અને ખુલ્લા

બ્રાવો આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો એજન્સી n દિલ્હી

હ્રદયે એ લોકોની ખુશીમાં ખુશ થતી રહે છે. પોતાના ગુમાવી દીધેલાં અસ્તિત્વને ફરી જીવંત કરવાની તક એટલે પ્રૌઢાવસ્થા. પાનખર પછી ખીલેલી વસંતનાં વધામણાં કરવાં જેમ બે હાથ ફેલાવી એને આલિંગન આપવા આપણું મન અધીરું થઈ જતું હોય છે ઠીક એમ જ ઉંમરની આ પાનખરમાં પણ વસંત છૂપાયેલી છે જેને તમારે તમારા જ હસ્તે વધાવીને બાથ ભરવાની. અરે..! આ તો સમયનાં ભાર નીચે દબાયેલા અગણિત અરમાનોને મુક્ત મને માણવાની અમૂલ્ય તક છે. થયાં છે કેશ શ્વેત અને વદને કરચલીઓ, હામ ભરી હો આત્મને તો કોણ જાશે હરાવી? સૌંદર્યનું આ તો રૂપ અનુપમ , અનેરૂં છે સખી,

ખુદને ખુદમાં પામવાની તક છે આ તો સોનેરી, કોઈ શું કહેશે? શું વિચારશે? આ ઉંમરે આમ કરીશ તો લોકો ગાંડી ગણશે..! જો આજ માનસિકતામાંથી તમે પોતાને બહાર નહી કાઢી શકશો તો મળેલાં આ અમૂલ્ય સમયની તમે અવગણના કરી રહ્યા છો. દરેકને પોતાના માટે જીવવાનો અધિકાર છે . ઘર, પરિવાર, બાળકો, પતિ, પત્ની, મિત્રો, પ્રિયજનો માટે બહું જીવ્યા હવે થોડું પોતાનાં માટે પણ જીવી જુઓ , પચાસની ઉંમરમાં પચ્ચીસની ઉંમરનો જોશ અને સૌંદર્ય ના ભરાય જાય તો કહેજો. એટલે જ કહેવાયું છે કે “પ્રૌઢતાનુ પણ એક અલગ સૌંદર્ય હોય છે’’ તેને દિલથી સ્વીકારો.

IPLના ઇતિહાસમાં ચેન્નાઈ પ્રથમ વખત સિઝનની પહેલી 2 મેચ હારી ગઈ હતી. રવીન્દ્ર જાડેજાની કપ્તાનીમાં પ્રથમ વખત રમતી ચેન્નાઈની ટીમે 210 રન બનાવ્યા હતા. છતાં લખનૌ સામે હાર થઈ હતી.આઈપીએલ લીગના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચેન્નાઈ સિઝનની પ્રથમ બે મેચ હારી ગઈ હોય. રોબિન ઉથપ્પા (50) અને શિવમ દુબે (49)ની શાનદાર ઈનિંગ્સની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવો IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ એજન્સી n દિલ્હી બોલર લસિથ મલિંગાનો લખનઉ સામેની ફાસ્ટ IPLમાં ટોચની ટીમ ગણાતી રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટ મેચમાં લસિથ ઈન્ડિઝના ઓલરાઉન્ડર બ્રાવોએ ચેન્નાઈની ટીમ ચાલુ સિઝનના બીજા મલિંગાનો રેકોર્ડ આઈપીએલની 15મી સિઝનની મેચમાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં લખનઉ તોડ્યો સાતમી મેચમાં લખનઉ સુપર સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટથી હારી જાયન્ટ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. બ્રાવોએ આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન દીપક એજન્સી n મુંબઈ હુડાને આઉટ કરીને મલિંગાના 170 આઈપીએલ વિકેટનો આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રેકોર્ડ તોડ્યો હતો. બ્રાવોએ 153 આઈપીએલ મેચોમાં કુલ 171 વિકેટ લીધી છે. બીજી તરફ લસિથ રોયલ વચ્ચે મુકાબલો છે. આ મુકાબલા પહેલા મુંબઈની ટીમમાં મલિંગાએ 122 મેચમાં 170 તેનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પરત વિકેટ લીધી ફર્યો છે. આંગળીમાં ઈજાના કારણે યાદવ લીગની પ્રથમ મેચમાં રમ્યો ન હતો. સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સના અન્ય ખેલાડીઓ સાથે પણ પ્રેક્ટિસ પણ કરી હતી. ફ્રેન્ચાઇઝીના જણાવ્યા મુજબ “સૂર્યકુમાર હતી.

20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (61) અને એવિન લુઈસ (55*)ના શાનદાર પ્રદર્શનના આધારે લખનઉ જીત્યું હતું. રવિન્દ્ર જાડેજાએ મેચ બાદ કહ્યું હતું કે ખરાબ ફિલ્ડિંગના કારણે હાર થઈ હતી. ડી કોક અને રાહુલે 99 રનની ઓપનિંગ ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી, આજે રમશે યાદવ હવે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. તેણે તેના સાથી ખેલાડીઓ કિરોન પોલાર્ડ, ઈશાન કિશન અને જસપ્રિત બુમરાહ સાથે પ્રેક્ટિસમાં પણ ભાગ લીધો હતો. 20 ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ T20Iમાં ફિલ્ડિંગ કરતી વખતે યાદવને ઈજા થઈ હતી. આ પછી તે સ્વસ્થ થવા માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

m

વિશ્વ સિનેમા અને સાહિત્ય આર. એન. જોશી, IAS (નિવૃત્ત)

[email protected] 9687625527

ઓસ્કાર એવોર્ડની THE EYES 94માં અભિનેત્રી જેસિકા OF TAMONY શ્રેચેષ્ઠઇસ્ટીન દંતકથારૂપ FAYE ટેમોની ફેની ભૂમિકામાં સમગ્ર વિશ્વમાં વિવિધ ધર્મો,પંથો, ધાર્મિક માન્યતાઓ,સંતો, મહંતો, મઠો, ચર્ચ, મસ્જિદો, મદ્રેસાઓ, ધાર્મિક ઝનૂની સંસ્થાઓ અને એને ટેકો આપતા દેશો અને કરોડોની સંખ્યામાં અનુયાયીઓ છે અને આ પ્રવાહ શાશ્વત છે અને શ્રધ્ધામય છે! આ ધર્મોની ટેમોની ફે અને બેકર શૉનું સંચાલન કરતા સાથે હજારો ધાર્મિક ઉપદેશકો અને વ્યવસ્થાપન તંત્રો ગોઠવાયેલા છે જેમાં શામ, દામ, દંડ અને ભેદથી નાણાનો પ્રવાહ અવિરત રહે છે. છેલ્લા 50થી વધુ વર્ષોથી ટેલિવિઝન પર વિશ્વમાં હજારો ધાર્મિક ચેનલો આવે છે અને હજારો બાબાઓ, બાવાઓ, સંતો, પાદરીઓ, મુલ્લાઓ અને સંપ્રદાયમાં વિશ્વાસ રાખનારી હજારો વ્યક્તિઓ સફળતાપૂર્વક ટેલિવિઝન શોનું સંચાલન કરે છે ! ભૂતકાળમાં આપણે ત્યાં આસારામના આશ્રમો અને સાધકો, સાધ્વીઓની ગેરરીતિ અને ભગવાન ઓશોની પહેલા ભારતમાં અને પછી ઓરેગોન (અમેરિકા)માં બહુ બોલબાલા રહી અને વિવાદાસ્પદ વર્તણૂક પણ રહી અને અમેરિકા છોડે એ પહેલાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામ્યા, છતાં પણ કેટલાક ધાર્મિક સંપ્રદાયો cult બની પ્રજાને પોતાની નાગચૂડમાં લેતા રહે છે. આ ધાર્મિક નેતાઓની હાક અને ધાક રાજકારણ, અર્થકારણ અને વિશ્વકારણ સુધી પહોચેલી હોય છે અને એમાં જો “શોખિયોમે ઘોલા જાયે ફુલોકા શબાબ”ની જેમ સ્ત્રીઓ, જાસુસો, તાંત્રિક વિધિઓના તડકા અને સ્મશાનો ખાતે થતી અનેક ગતિવિધિઓ વધે ત્યારે આવી સંસ્થાઓ પતન નોતરે છે જે આપણે અનેક ધાર્મિક નેતાઓના કિસ્સામાં જોયું છે એટલે સામાન્ય વ્યક્તિ આ કાળા પાસાથી અજાણ નથી પણ એક હમદર્દીનું અફીણ તમને ક્યાંથી ક્યાં લઇ જાય છે તેની ખબર જ પડતી નથી! આવા વિશ્વમાં ટેમોની ફે પોતાની ટેમોની ફે મેસ્નર એક જીવંત દંતકથા ક્રિશ્ચન ધર્મની શ્રદ્ધા સાથે 1970-75ના સમયમાં અમેરિકાના જાહેર જીવનમાં પ્રવેશ લે છે, પ્રવચનો અને ગીતો ગાતા ગાતા પૂરા અમેરિકાનો પ્રવાસ પતિ જીમ બેકર સાથે એકેએક ચર્ચની મુલાકાત લઈ, પાદરીઓ સાથે ચર્ચાઓ કરી છેવટે evangelist(ધર્માન્તરણ માટે પ્રચારક) તરીકે સ્થાપિત થાય છે અને ક્રિશ્ચન બ્રોડકાસ્ટીન્ગ નેટવર્ક (CBN)ની ચેનલ પર ધાર્મિક ઉપદેશક તરીકે સ્થાન પામી જુદા જુદા અત્યંત રસપ્રદ વાર્તાલાપો અને ઉપદેશોથી ક્રિશ્ચન ધર્મનું ઘોડાપુર લાવે છે. The 700 club કાર્યક્રમમાં પતિપત્ની યજમાન (host) બની ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે. આ કાર્યક્રમ 80ના દાયકામાં વિશ્ર્વનો ત્રીજા નંબરનો લોકપ્રિય કાર્યક્રમ બને છે.આમા પાછો ઋઢિચુસ્ત પાદરી જેરી ફલેવલનો પ્રવેશ થાય છે અને એક કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી જેસિકા ચેસ્ટેઈન ધર્મનો રાજકારણમાં થતો ઉપયોગ (એવોર્ડ વીનર) ટેમોની ફે ધિક્કારે છે અને પતિ જીમ બેકરને કહી એક અલાયદું નેટવર્ક PTL (Praise the Lord) સેટેલાઈટ નેટવર્ક સ્થાપે છે અને પંદરેક વર્ષ સુધી આ દંપતિ યજમાન બની વિશ્વની નંબર 1ચેનલ નો ખિતાબ પણ મેળવે છે (યાદ આવે છે રેણુકા શહાણે અને સિદ્ધાર્થ કાક નો દુરદર્શન પરનો અદ્ભૂત કાર્યક્રમ સુરભી?) આ દરમિયાન શોની આવક અને પ્રચારના સહાયકોના નાણાકીય સ્તોત્રો શંકાના દાયરામાં આવે છે જેમા પતિ જીમ બેકરે જેસિકા હાન પર કરેલ બળાત્કાર ના સમાધાન રુપે બેકર કંપનીમાં થી (PTL)$ 2,87,000નુ ચુકવણું કરે છે, એટલું જ નહીં,ઘણી બધી નાણાકીય અનિયમિતતા અને ગોટાળા બહાર આવે છે જેમાં ટેમોની બેખબર છે અને પતિ બેકર ધોકાધડી કર્યા કરે છે અને છેવટે 1989માં તેને 45 વર્ષની જેલની સજા થાય છે. આ પ્રકરણથી વ્યથિત ટેરી 1992માં છુટાછેડા લે છે અને તરત જ મે઼સ્નર કન્સ્ટ્રકશન કંપનીના માલિક કરોડો પતિ જો મેસ્નર સાથે 1993માં પરણે છે. 1978થી મેસ્નર વિશ્વપ્રસિદ્ધ છે કારણકે તેણે HERITAGE USA બાધ્યુ હતું જેની ગણના એક જમાનામાં ડીઝની લેન્ડ અને યુનિવર્સલ સ્ટુડીયોની જેમ પ્રવાસીઓની ફરજિયાત મુલાકાત માટે પ્રસિદ્ધ હતી. એવું કહેવાય છે કે PTL CLUBના પતનમાં તે પરદા પાછળ હતો પણ અમેરિકામાં 1700થી વધુ ચર્ચ બાંધનાર શિલ્પકાર પણ તે જ હતો (કદાચ ટેમોની ફેનો તે અંગત જીવનનો પ્રેમી હતો (ઓશો સ્ટાઈલ?) આ દરમિયાન ટેમોની પાછી સંગીતકાર ગેરી પેકસટનના પ્રેમમાં પણ હતી આથી પુત્ર જેરીનો જન્મ થાય છે ત્યારે શંકાશીલ પતિ બેકર પેકસટનને કંપનીમાં થી કાઢી મુકે છે! હવે બેકર ક્રીશ્ચન થીમ પાર્ક ઊભા કરવાનો પ્રોજેક્ટ હાથમાં લે છે એ વર્ષોમાં ટેમોની નશાની ગોળીઓના રવાડે ચઢે છે. ટીવી કાર્યક્રમોમાં વૈવિધ્ય લાવવા એઇડઝ, સમલૈંગિક અને અભિનેતા એન્ડ્ડરુ ગેરફીલ્ડ ત્રીજી જાતિના લોકોના ઈન્ટરવ્યુ લઈ (જીમ બે કર -ટેમી ફે ના પતિની ભૂમિકામાં) તેઓ પણ ઈશુના પ્રેમના અધિકારી છે તે સિદ્ધ કરે છે પણ બેકર સાથે છુટાછેડા લઈ (અનુસંધાન પેજ 2 ઉપર)

શરતચૂક બદલ દિલગીરી

છેલ્લા અંકમાં મ્યુટીની ઓન ધી બાઉન્ટી ફિલ્મના રીવ્યુમાં તાહિતી ટાપુના ઉલ્લેખમાં ચિત્રકાર વાન ઘોનો ઉલ્લેખ ભૂલથી થયો છે. હકિકતમાં The Moon and Six Penceના નાયક સ્ટ્રીકલેન્ડની વાર્તા ફ્રેન્ચ ચિત્રકાર Paul Gauguin પર આધારિત છે જેણે છેલ્લા વર્ષો તાહિતી ટાપુ ખાતે પસાર કર્યા હતા 🙏 આ ભૂલ શોધવા બદલ જાગૃત વાંચક શ્રી ગોપાલ જોષી, નિવૃત IA&ASનો ખૂબ ખૂબ આભાર

સીને

બુધવાર, 2 એપ્રિલ, 2022

અક્ષયની મિશન સિન્ડ્રેલા ચાલુ મહિને રિલીઝ થશે

મનભાવના વાંચનનો રસથાળ

‘ધ ત ખ વ મ થ પ્ર ન ર્જુ અ ે ન અ ભૂમિ ેલડીકિલર’માં જોગવશરૂાથશમે,ળસસ્શપેન્શે ં શૂટિં

{ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે, તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે આ ફિલ્મ

ચાલુ મહિનામાં આ ફિલ્મનુ થ્રિલર ફિલ્મનું નિર્દેશન અજય બહલ કરશે

બો

લિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર અને અર્જુન કપુર આગામી ફિલ્મમાં પ્રથમ વખત એક સાથે જોવા મળશે. ફિલ્મ ધ લેડીકિલરમાં આ જોડી પ્રથમ વખત પરદા પર જોવા મળશે. ભૂમિ પેડનેકર આ ફિલ્મનું શૂટિંગ ચાલુ મહિનામાં શરૂ કરશે. સસ્પેન્શ અને ડ્રામાથી ભરપૂર ફિલ્મમાં નાના શહેરના પ્લોબોયની વાર્તા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર નાના શહેરનો પ્લેબોય તરીકેની ભુમિકામાં જોવા મળશે. ધ લેડીકિલર ફિલ્મ ભુષણકુમાર, કૃષ્ણકુમાર અને શૈલેષ આર સિંહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. સસ્પેન્શ થ્રિલર ફિલ્મનું નિર્દેશન અજય બહલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ સાથે મળીને ગુલશનકુમાર અને ટી-સીરીઝના બેનર હેઠળ બનશે. ધ લેડીકિલર ફિલ્મ ઉપરાંત આવનારા દિવસોમાં ભૂમિ પેડનેકર અનુભવ સિંહાની ફિલ્મ ભીડ, શશાંક ખેતાનની ફિલ્મ ગોવિંદા આલા રે, અક્ષય કુમાર સાથે રક્ષાબંધન, સુધીર મિશ્રાની અફવા અને ગૌરીખાનની ભક્ષકમાં જોવા મળશે.

ખે

ઈન્સ્ટાગ્રામ પર પોતાના સફેદ ડ્રેસમાં ફોટો શેર કર્યાં, ફેન્સ ખુશ થયા

રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટો છવાઈ ગયા બો

લિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહે તાજેતરમાં પોતાના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતા. આ ફોટોમાં તેની સુંદરતા પર ફેન્સ ઓવારી ગયા હતા. તેના ફોટોને થોડા સમયમાં જ અનેક લાઈક્સ મળી ગઈ હતી. આ ફોટો તમે જોશો તો નજર હટાવવી મુશ્કેલ બની જશે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો રકુલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ સફેદ બેકલેસ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટોશૂટ દરમિયાન રકુલ પ્રીતે પોનીટેલ સાથે સિમ્પલ મેકઅપ કર્યો છે. જે તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યો છે. રકુલે આ ડ્રેસ સાથે મેચિંગ હાઈ હીલ્સ પહેરી છે જે તેના માટે ખૂબ જ સૂટ છે.અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે ફેન્સ કોમેન્ટ કરીને તેના લુકના વખાણ કરી રહ્યા છે. મહત્વનું છે કે રકુલ પ્રીત સિંહ આગામી દિવસોમાં અક્ષયની સાથે મિશન સિન્ડ્રેલામાં જોવા મળશે. જે રિલીઝ થવાની તૈયારી થઈ ચુકી છે.

ઉનાળામાં જેકેટ પહેરીને એનિમલમાં રશ્મિકા સાથે ફરતી મલાઈકા ટ્રોલ થઈ જોડી જમાવશે રણબીર

મુંબઈ એરપોર્ટ પર ગરમીમાં જેકેટ સાથે જોવા મળતા ફેન્સ આશ્ચર્યચકિત થયા



લાઈકા અરોરા બોલિવૂડની એક એવી સેલિબ્રિટી છે, જે ફિલ્મોમાં એક્ટિવ ન હોવા છતાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાની કોઈપણ પોસ્ટ આવતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. મલાઈકા અરોરાના એરપોર્ટ લુક્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તે એરપોર્ટ પર સ્ટાઇલિશ લુકમાં કેદ થઈ હતી. જોકે કેટલાક લોકો તેનો લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. મુંબઈ એરપોર્ટની બહાર નીકળતી વખતે મલાઈકા અરોરા બ્લેક જીન્સ, બ્લેક બૂટ, હાઈ નેક પુલઓવર અને મોટા ગૂચી જેકેટમાં જોવા મળી હતી. મુંબઈની આ કાળઝાળ ગરમીમાં અભિનેત્રીનો આ લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયોને થોડી જ મિનિટોમાં હજારો લાઈક્સ મળી હતી. જેના પર ફેન્સે કોમેન્ટ પણ કરી હતી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “લાગે છે કે મલાઈકા ભૂલી ગઈ કે તે મુંબઈમાં છે”. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, “અહીં ગરમ શિયાળો છે”. અન્ય યુઝરે લખ્યું, “બસ દેખાડો કરે છે બીજું કંઈ નહીં”. મહત્વનું છે કે, મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ પોતાના સંબંધોને જાહેર પણ કર્યા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીર શેર કરતા જોવા મળે છે.

160

શબ્દોની સંતાકૂકડી 1

2 4 10

9

11

16 18

16

7 7

10 13

12

3 8 10

5

8

11 13

14

14

17 19

17

15

ઊભી ચાવી (1) કાગળ; ચિઠ્ઠી, કોઈને લખાતો કાગળ [2] (3) બહું થોડું; જરા, અલ્પ પ્રમાણમાં [2] (4) ....... મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે [3] (5) વડવો; પિતૃ [3] (7) તલવાર [3] (9) બારણે ટકોરો, સુસ્મિતા સેનની પહેલી હિન્દી શબ્દોની સંતાકૂકડી-160નો ઉકેલ આવતા અંકે



ભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમલમાં તે પરિણીતી ચોપરા સાથે નહીં દક્ષિણની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોડી જમાવશે. ‘એનિમલ’ના નિર્દેશકે આ ફિલ્મ માટે અગાઉ પરિણીતી ચોપરાનો સંપર્ક કર્યો હતો. જોકે, હવે લેટેસ્ટ રિપોર્ટમાં રશ્મિકાના નામ પર મહોર મારવામાં આવી છે. પિંકવિલાના અહેવાલ મુજબ, નિર્માતાઓએ રણબીરની ફિલ્મ એનિમલમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે રશ્મિકા મંદાનાને સાઈન કરી છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નિર્માતા ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વાંગાને લાગે છે કે ફિલ્મની રશ્મિકા એકદમ ફિટ છે. તેઓ બીજી અભિનેત્રી સાથે રણબીરની જોડીનું પુનરાવર્તન કરવાને બદલે નવી કાસ્ટ ઈચ્છતા હતા. તેથી તેમણે રશ્મિકાને સાઈન કરી છે. રણબીર અને રશ્મિકા બંને એનિમલ્સમાં તેમની કેમિસ્ટ્રીથી સ્ક્રીનને આગ લગાવશે. બંને ફિલ્મમાં એક રસપ્રદ કેમેસ્ટ્રી શેર કરશે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં રશ્મિકા રણબીરની પત્નીની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ આ ઉનાળાથી શરૂ થવાની આશા છે. તેલુગુ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ફિલ્મ ‘એનિમલ’ બનાવી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ [3] (11) સમૂહગાન; વૃંદગાન [3] (14) બ્રાહ્મણોની એક અટક [2] (15) રખોપું કરવું; ... કરવી [2] આડી ચાવીઆડી ચાવી (1) તરફેણ; બાજુ [2] (2) મખ્ખીચૂસ [3] (6) સોના કે ચાંદીને ટીપીટીપીને બનાવેલું પાતળું પતરું [3] (8) તહેવાર [2] (10) સૂર્યનો ગરમ પ્રકાશ, ઉનાળામાં આકરો લાગે [3]

(12) આશ્ચર્યચકિત, દિગ્મૂઢ [2] (13) જય જય ...... ગુજરાત [3] (16) મહેલ; પુષ્ટિમાર્ગીય મંદિર [3] (17) ધોરણ; ઓરડો [2] શબ્દોની સંતાકૂકડી-159નો ઉકેલ 1

2

3

3

7

8

ટી ખ ળ 6



7

9

ન ગ

13

11

12

16

13

15

16

19

12





ર ણ 17

લ વા

ત દા ર

10

અ વ ત

ખે

18

5

8

લ વિ ગ ર

10



4

પ્ર કા શ

દ 20

14

ચા

17

ર અ ર્જ

સ જ્ઞ

19

ખ મી ર

લાડી અભિનેતા અક્ષયકુમારની આગામી ફિલ્મ મિશન OTT પ્લેટફોર્મ પર 29 એપ્રિલે સીધી રિલીઝ થશે. સૂર્યવંશી અને બચ્ચન પાંડે જેવી બેક ટુ બેક ફિલ્મો આપનાર અક્ષય કુમાર હવે તેની આગામી ફિલ્મની રજૂઆત માટે તૈયારી કરી રહ્યો છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ મિશન સિન્ડ્રેલામાં તેનીસાથે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ જોવા મળશે. જો કે અક્ષયની આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ ટુ ડિજિટલ રિલીઝ થશે. રણજીત તિવારી દ્વારા નિર્દેશિત, મિશન સિન્ડ્રેલા OTT પ્લેટફોર્મ, Disney+ Hotstar પર રિલીઝ થશે. મિશન સિન્ડ્રેલા વાસ્તવમાં તમિલ ક્લાસિક રતસનાની સત્તાવાર હિન્દી રિમેક છે. સુત્રોના જણાવ્યા મુજબ જેકી ભગનાની અને વાશુ ભગનાની દ્વારા નિર્મિત મિશન સિન્ડ્રેલા 29મી એપ્રિલ 2022ના રોજ Disney+ Hotstar પર રિલીઝ થશે. Disney+ Hotstar પર રિલીઝ થનારી લક્ષ્મી પછી અક્ષયની આ બીજી ફિલ્મ છે. અક્ષય અને મિશન સિન્ડ્રેલાના નિર્માતા ભગનાની સાથે મળીને બીજી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં કરી રહ્યા છે. આ વર્ષે અક્ષયની કુલ 5 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આવા ભરચક કેલેન્ડરમાં મિશન સિન્ડ્રેલા અધવચ્ચે જ કચડાઈ ન જાય તે માટે ફિલ્મને ડાયરેક્ટ OTT પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પેસ-કિમ શર્માએ સંબંધ જાહેર કર્યાં!

સોશિયલ મીડિયા પર પેસે વર્ષગાંઠની પોસ્ટમાં કિમ સાથેના ફોટો શેર કર્યાં



ભિનેત્રી કિમ શર્મા અને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. બંને લવ બર્ડ્સ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં હોવાની અફવા હતી. પરંતુ હવે જ્યારે તેઓએ તેમના સંબંધોને જાહેર કરી દીધા છે ત્યારે તેઓ એકબીજા માટે સોશિયલ મીડિયા પર તેમનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાય શરમાતા નથી. તાજેતરમાં જ તેમની પ્રથમ વર્ષગાંઠ હતી અને અગાઉ કિમ શર્માએ તેના સોશિયલ મીડિયા પર જઈને રોમેન્ટિક પોસ્ટ સાથે મહિલા પ્રેમની શુભેચ્છા પાઠવી હતી. હવે લિએન્ડરે વર્ષગાંઠની પોસ્ટમાં સુંદર ફોટો શેર કર્યાં છે. લિએન્ડર પેસે કિમ શર્મા સાથે તેની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો બન્ને વચ્ચેના પ્રેમનો પુરાવો છે. પ્રથમ તસવીરમાં બન્ને બીચ પર પોઝ આપતા જોવા મળે છે. એક ફોટો ડિઝનીલેન્ડ આગળ બન્ને ઊભા હોય તેવો છે. અન્ય એક તસવીરમાં કિમ પેસને કિસ કરતી હોય તેવો પોઝ છે. આ તસવીર શેર કરતાં લિએન્ડર પેસે લખ્યું હતુ કે 365 દિવસની યાદોને કાયમી બનાવવા માટે ધન્યવાદ. કિમ શર્માએ પણ તાજેતરમાં એનિવર્સરી પોસ્ટ શેર કરી હતી. તેણીએ લિએન્ડર સાથે સુંદર અને પ્રેમથી ભરપૂર તસવીરોની શ્રેણી શેર કરી હતી. જેમાં તેમની સાથેની ખુશીની પળોની ઝલક જોવા મળી હતી. તેમની તસવીરો પ્રેમ અને સાથે મળીને ક્વોલિટી ટાઈમ માણવા વિશેની હતી.

સુડોકુ

33

7 5 8 2 3 1 4 7 2 4 8 9 8 1 3 9 9 1 7 8 4 2

ખાનાઓમાં એકથી નવના આંક એ રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક જ વાર આવે. તે જ રીતે દરેક કોર્નરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર જ આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મૂકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો. સુડોકુ-32નો ઉકેલ 4 3 8 1 9 2 7 5 6 5 7 2 6 3 4 1 9 8 1 6 9 5 8 7 3 2 4 8 5 3 7 6 1 2 4 9 6 9 1 2 4 8 5 3 7 7 2 4 3 5 9 6 8 1 3 4 5 8 1 6 9 7 2 2 8 6 9 7 5 4 1 3 9 1 7 4 2 3 8 6 5

શનિવાર, 02 એપ્રિલ, 2022

વધુ સમાચાર માટે જુઓ

7

https://gujaratmail.in/

અદાણી ગ્રૂપની ગુગલ ક્લાઉડ સાથે કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભેટ, બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારી

હવે મોંઘવારી ભથ્થુ 31થી વધીને 34 ટકા થયું, 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે

મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો એજન્સી n નવી દિલ્હી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે તેમના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પીએમની હાજરીમાં મેળલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને મંજરૂ ી આપવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ હવે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયો છે. આ નિર્ણય 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. તેનાથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી

વધારાથી સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો બોજ વધશે

તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો બોજ વધશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે અપડેટ કરવામાં આવે છે. DA ની ગણતરી મોંઘવારી ભથ્થાના વર્તમાન દરને મૂળભૂત પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે.

ડીએ સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએની ગણતરી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ના આધારે 2001 ને આધાર વર્ષ તરીકે કરવામાં આવતી હતી. પરંતુ હવે 2016ને આધાર વર્ષ તરીકે

પ્રતિ કિમી 2 રૂપિયામાં ચાલશે

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે હાઈડ્રોજન કાર

{ કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ સંસદભવન સુધી મુસાફરી કરી

કેવી રીતે ચાલે છે હાઈડ્રોજન કાર

એજન્સી n નવી દિલ્હી

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી દિવસોમાં પ્રતિ કિલોમીટર બે રૂપિયામાં ચાલતી હાઈડ્રોજન કાર રસ્તા પર જોવા મળી શકે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગ્રીન હાઇડ્રોજન કાર પર ચાલતી કારમાં સંસદ ભવન પહોંચ્યા હતા. ભારતમાં આ પ્રકારની પ્રથમ કાર છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ટોયોટા કંપની દ્વારા બનાવવામાં આવેલી કારમાં મંત્રી તેમના નિવાસસ્થાનથી સંસદ ભવન પહોંચ્યા હતા. એકવાર ટાંકી ભરાઈ ગયા પછી 600 કિલોમીટરની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ પ્રતિ કિલોમીટર 2 રૂપિયા થશે. હાઈડ્રોજન કારને ટોયોટા કંપનીના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યા

{ ટોયોટા કંપનીના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી, આગામી દિવસોમાં માર્ગ પર જોવા મળી શકે

ટોયોટાએ આ કાર માટે હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ સિસ્ટમ વિકસાવી છે. વાસ્તવમાં આ એક ઇલેક્ટ્રિક ગાડી પણ છે, જે હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ચલાવવા માટે જરૂરી વીજળી બનાવે છે. તેના ફ્યૂલ ટેન્ક સાથે હાઇડ્રોજનની સપ્લાય Fuel Cell Stackને કરવામાં આવે છે. આ કાર ચારેય બાજુ હવામાં હાજર ઓક્સિજનને ખેંચે છે. પછી આ બે વાયુઓની રાસાયણિક પ્રક્રિયા પાણી (H2O) અને વીજળી ઉત્પન્ન થાય છે. કાર ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે, જ્યારે સાઇલેન્સરમાંથી પાણી નીકળે છે. છે. આ અદ્યતન સેલ ઓક્સિજન પેટ્રોલ અને ડીઝલ એન્જીનવાળી કાર અને હાઇડ્રોજનના મિશ્રણથી વીજળી ખૂબ જ પ્રદુષણ ફેલાવે છે, પરંતુ હાઈડ્રો ઉત્પન્ન કરે છે. આજ વીજળીથી ફ્યુઅલ સેલ કાર કોઈ પણ પ્રકારનું કાર ચાલે છે. ઉત્સર્જનના રૂપમાં આ પ્રદૂષણ ફેલાવતી નથી. કારમાંથી માત્ર પાણી બહાર નીકળે છે. ટોયોટાએ ભારતીય બજારમાં ગડકરીએ કહ્યું કે, આ કાર સંપર્ણૂ પણે હાઇડ્રોજન કાર Toyota Mirai પર્યાવરણને અનુકૂળ છે અને કોઈપણ લૉન્ચ કરી છે. હાઈડ્રોજન ફ્યૂલ સેલ પ્રકારનું પ્રદૂષણ નથી ફેલાવતી. તેમણે પર ચાલતી આ દેશની પ્રથમ કારને કહ્યું કે, આ કાર ભારતનું ભવિષ્ય છે. ગડકરીએ જ લૉન્ચ કરી હતી.

M. 94262 22266

અધ્યક્ષ : પીતાંબરા પીઠ શોધ સંસ્થાન

મેષ ઃ (અ ,લ, ઈ)

31 માર્ચ-2023 સુધી લંબાવાઈ, જો કે હવે આ સેવા માટે ચાર્જ ચુકવવો પડશે

છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ટેક્સ પેયર્સની અસુવિધા ઘટાડવા માટે Aadhar અને PAN Card લિંક કરવાની સમય અવધી 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે. સરકારે આ ચોથી વખત પાન અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ લંબાવી છે. પરંતુ હવે આ સર્વિસ મફત નહીં મળે. જે લોકોએ પાન-આધાર હજી સુધી લિંક નથી કર્યાં, તેમનું પાન કાર્ડ

એજન્સી n નવી દિલ્હી

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પાન કાર્ડઆધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. CBDTએ એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું

આ અઠવાડિયે, તમારા કાર્યક્ત્રષે માં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ત્રષે માં પદોન્નતિ મળવાની શક્યતા છે , ઘરના લોકો અને મિત્રો પાસે, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી કોરોના અંગેના બધા નિયમો પાળવા . બુધવારે વાહન વ્યવહાર માટે સંભાળી ચાલવું. શુક્રવારે કોર્ટે કચેરીનાં પ્રશ્નોમાં સફળતા મળી શકે છે.

વૃષભ ઃ (🌹 वृषબ, વ, ઉ) આ સપ્તાહે, જીત મેળવવા વધુ મહેનત કરવી પડશે , પોતાના હરીફ અને વિરોધી લોકોથી, તમારી નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી , ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે નહીં તો વધુ ખર્ચ થવાનો ભય રહે. રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવુ,ં એકંદરે સપ્તાહ સારું જણાય છે . સોમવારે શાંતિથી દિવસ પસાર કરવો. શુક્રવારે તમારા લાભમાં, જમીન, મકાન કે નાણાકીય પ્રશ્નનો નિકાલ આવે.

આ સપ્તાહે, ઈશ્વરની અણધારી સહાય, આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન અડચણની દવા બને, માટે વધુ બોલવું નહીં. વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ છે , કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. શનિવારે હનુમાનજી ની ઉપાસના લાભદાયી નીવડે.. મંગળવારે આર્થિક વિકાસની શક્યતા છે.

કર્ક ઃ (ડ, હ) આ અઠવાડિયે, જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, ખોટી અને વધુપડતી જવાબદારી, આર્થિક અને માનસિક ટેન્શન ઊભું કરે છે. જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધલે ી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. શનિવાર અને રવિવાર શાંતિ અને આનંદથી પસાર થાય.

અદાણી ગ્પરૂ ે ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગુગલ ક્લાઉડ સાથે બહુવર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની જાહેરાત કરી છે. SAP HANA core અને પેરિફેરલ સિસ્ટમ્સ જેવી અદાણી સમૂહની અઢીસો બિઝનેસક્રિટીકલ એપ્લીકેશનને ગુગલ ક્લાઉડના સુરક્ષિત, ભરોસાપાત્ર અને હાઇ-સ્પીડ ક્લાઉડ માળખામાં ખસેડવાથી કામગીરીના પ્રવાહને

કેન્દ્રિત કરશે તેમજ રોજીંદા કામકાજને સુવ્યવસ્થિત કરવા સાથે વ્યવસાયિક વપરાશકર્તાઓને સચોટ નિર્ણય લેવા આ ઝડપી અને શક્તિશાળી નવી ડેટા ક્ષમતાઓને ઝડપી લેવા સક્ષમ બનાવશે. ‘ક્લાઉડ અપનાવવાની અનિવાર્યતા અને ગતિ એ સમયની માગ છે. વ્યવસાય તેના વ્યવસાયી ઢાંચાને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. આ નવા પડકારો અને અવસરો પુરા પાડે છે જે પરિવર્તનકારી જ નહીં હોય પરંતુ તે માટે ઔદ્યોગિકી સહયોગના

કોઈપણ સમસ્યા વિના CBDTની આ નવી વ્યવસ્થા બાદ 31 માર્ચ 2023 સુધી કામ કરતું રહેશ.ે આવી રીતે IT Return દાખલ કરવાથી લઈ

રિફંડ મેળવવા સુધીનો આનો ઉપયોગ પહેલાની જેમજ કરી શકાશે. અત્યાર સુધી ટેક્સપેયર્સ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે મફતમાં લિંક કરી

કોલસાના ભાવ આગામી વર્ષે 45થી 55% વધવાની સંભાવના

પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા બિઝનેસને વેગ આપવા માટે બોન્ડ જારી કરીને રૂ. 12,000 કરોડ ભેગા કરવામાં આવશે. આ માટે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાં એકઠા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. PNBએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બોર્ડે રૂ. 5,500 કરોડ સુધીના બેસલ III અનુરૂપ AT-1 બોન્ડ્સ અને રૂ. 6,500 કરોડ સુધીના ટિયર II બોન્ડ એક અથવા વધુ તબક્કામાં જારી કરીને રૂ. 12,000 કરોડ સુધીની મૂડી એકત્ર કરવાની મંજૂરી આપી છે.બેસલ III માર્ગદર્શિકા મુજબ, AT-1 બોન્ડને ઇક્વિટી શેરની જેમ જ કાયમી સ્વભાવના ગણવામાં આવે છે.

02-04-22 થી 08-04-22 સુધી સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ

મિથુન ઃ (ક, છ, ઘ)

એજન્સી n મુંબઈ

નવા સ્વરૂપોની પણ જરૂર પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ‘અમને ટેક્નૉલૉજી-આધારિત સંસ્થાનું નિર્માણ કરવામાં મદદરુપ થવા માટે ગુગલ ક્લાઉડની પરિમાણીય ઓફરમાં કામ કરવાનો આનંદ છે જે અમારા માટે સંભવિત નવા વ્યવસાયિક ક્ષેત્રોના દ્વાર ખોલે છે એમ અદાણીએ કહ્યું હતું. અદાણી સમૂહ તેના સંકુલમાં કાર્યરત ડેટા સેન્ટર અને સંકલિત સુવિધામાંથી ગૂગલ ક્લાઉડમાં વ્યાપક આઇટી ફુટ પ્રિન્ટને સ્થાનાંતરિત કરીને ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

પાન-આધારકાર્ડને લિન્ક કરવાની મુદ્દતમાં 1 વર્ષનો વધારો કરાયો

એજન્સી n નવી દિલ્હી

[email protected] મહેન્દ્રભાઈ રાવલ

ધ્યાનમાં લેતા, તે નવા CPI મુજબ ગણવામાં આવે છે. સરકારે કહ્યું કે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં નિર્ધારિત ફોર્મ્યુલા અનુસાર વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓનો DA 17

PNB બોન્ડ બહાર પાડીને 12000 કરોડ ભેગા કરશે

સાપ્તાહિક ભવિષ્ય

m

ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. ઓક્ટોબરમાં તેમાં ફરી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે તે વધારીને 34 ટકા કરવામાં આવી છે. DAમાં વધારા સાથે, મોંઘવારી ભથ્થું હવે 18,000 રૂપિયાના મૂળ પગાર પર 6,120 રૂપિયા થઈ જશે. એ જ રીતે, મહત્તમ પગાર સ્લેબમાં કર્મચારીઓનો DA વધીને 19,346 રૂપિયા પ્રતિ માસ થશે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને 18 મહિના એટલે કે 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 વચ્ચે ડીએ ચૂકવ્યો નથી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચૂકવણીની માંગ કરી રહ્યા છે.

ગ્રૂપની 250થી વધુ બિઝનેસક્રિટીકલ એપ્લીકેશનને ગુગલ ક્લાઉડના માળખામાં ખસેડાશે

વિશ્વ વેપારમાં થર્મલમાં 17 ટકા અને કોકિંગ કોલસાનો 10 ટકાનો સૌથી મોટો સપ્લાયર દેશ રશિયા

એજન્સી n નવી દિલ્હી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા કોલસાના આગામી નાણાકીય વર્ષમાં 45થી 55 ટકા ભાવ વધવાની સંભાવના ઈકરા દ્વારા વ્યકત કરવામાં આવી છે. કોલસાની આયાત ઘટતાં સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થવાની ભીતિ છે. વિશ્વના વેપારમાં થર્મલમાં 17 ટકા અને કોકિંગ કોલસાનો 10 ટકાનો સૌથી મોટો સપ્લાયર દેશ રશિયા છે યુદ્ધના કારણે પુરવઠાને અસર થતાં આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આયાતી કોલસાનો ભાવ 45થી 55 ટકા વધવાનો સંકેત ઈકરાએ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. જેથી આયાત ખર્ચ વધવાની શક્યતા છે.

કેટલીક રશિયન બેન્કો પર SWIFT પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને કાઉન્ટરપાર્ટી ધિરાણના જોખમોની ચિંતાઓ સાથે, ખરીદદારો રશિયન કોલસાના સપ્લાયર્સ સાથે વેપાર કરી શકતા નથી. પરિણામે કોલસાના વેપાર પ્રવાહમાં પડકારો વધી રહ્યા છે. નોન-રશિયન સપ્લાયર્સ રશિયન સપ્લાયમાં અછતની ભરપાઈ કરવા માટે અસક્ષમ છે. જેથી ભાવો વધી રહ્યા છે. માઈનર્સ પાસે ઉત્પાદન વધારવા માટે મર્યાદિત ક્ષમતા છે. ગતવર્ષે 30 ટકા સામે આ વર્ષે ફેબ્ારુ રીમાં સૌથી વધુ 270 ટકાની ટોચે ભાવ બોલાયા હતા. માર્ચ 2022માં સ્થાનિક ઈઓક્શન પ્રીમિયમમાં 300 ટકાનો વધારો થયો છે.

શકતા હતા, તેમની પાસેથી આ કામ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. પરંતુ હવે આ ‘મફત સેવા’ બંધ કરી દેવામાં આવી છે. એવામાં જો કોઈ ટેક્સપેયર્સ 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2022 વચ્ચે પોતાનું PAN-Aadhar link કરાવે છે તો તેણે 500 રૂપિયા અને 30 જૂન 2022 પછી લિંક કરાવે છે તો 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે.

18 હજાર કરોડમાં સિટી ગ્રૂપનો રિટેલ બિઝનેસ એક્સિસ બેન્ક ખરીદશે એજન્સી n નવી દિલ્હી

એક્સિસ બેન્ક ભારતમાં સિટીગ્રુપના રિટેલ બેન્કિંગ બિઝનેસને હસ્તગત કરવાની નજીક છે અને ટૂંક સમયમાં આ સોદો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. 2.5 અબજ ડોલર (લગભગ 18,000 કરોડ રૂપિયા)ના આ સોદા પહેલા તેને રેગ્યુલેટરની મંજૂરી લેવી પડશે. અમેરિકન બેંકિંગ ગ્રુપ સિટીગ્રુપે એપ્રિલ 2021માં ભારતમાંથી બેંકિંગ બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેણે વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે ભારતમાં કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાંથી બહાર નીકળવાની યોજના બનાવી હતી. ક્રેડિટ કાર્ડ્સ, રિટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

સૂર્ય... મીન રાશિમાં, ચંદ્ર.... મીનથી મિથુન રાશિ સુધી.... બુધ... મીન, શુક્ર... કુંભ રાશિમાં, મંગળ.... મકર/કુંભ રાશિમાં, ગુરુ.... કુંભ રાશિમાં, શનિ... મકર રાશિમાં, રાહુ... વૃષભ રાશિમાં અને કેતુ... વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરે છે....

સિંહ ઃ (મ, ટ)

આ અઠવાડિયે તમોને શાંતિ અને આનંદ માણી શકાય તે માટે, કુટુંબ, મિત્રો અને ધંધાકીય મનભેદ-મતભેદ ટાળવા, સુસપુ ્ત સમસ્યાઓ પુનઃ માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ છે. મંગળવારે સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, નવી યોજનાનું આયોજન સંભવ છે , મગજને ઠંડો રાખશો તો... આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે . અટકેલા કામ માટે, ગુરવુ ારે સાંજ સુધી માં સફળતા મળી શકે છે.

કન્યા ઃ (🌹પ, ઠ, ણ) કૌટુંબિક જીવનમાં સારા પ્રસંગો આવી રહ્યા છે. તમારી અને ઘરના સભ્યોની સુખ શાંતિ માટે, આ સપ્તાહે ઉતાવળિયું પગલું ન ભરવું, આપના કાર્ય અને વિચારથી બીજાને પ્રોત્સાહિત કરો તેવંુ બને, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય . દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, શનિવાર અને રવિવારે, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા. બુધવારે સવારે તમારી મહેનત સફળ થતી દેખાય. ગુરવુ ારે સમજાવટથી કામ લેવં.ુ

તુલા ઃ (ર, ત)

આ અઠવાડિયે, આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . શનિવારે આ અંગે પ્રયાસ કરવો. મંગળવારે આર્થિક વિકાસ હાંસલ કરી શકાય. ગુરવુ ારે વડિલો અને સિનિયર સિટીઝન ની તબિયત જાળવવી.

વૃશ્ચિક ઃ (🌹 वृન, ય) આ સપ્તાહે... આવક અને શાંતિ વધારવા, અથવા ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે... નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટંુબ માં બદલાવની અનુભતિ ૂ થાય. ઉત્સાહમાં વધારો થાય. શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળે. નવા રોકાણ સમજી વિચારીને કરવા જરૃરી છે. મંગળવારે આર્થિક ફાયદો દેખાય. શુક્રવારે જૂના મતભેદ દૂર કરવા માટે સારો સમય છે.

ધન ઃ (🌹 वृषભ, ઢ, ફ, ધ)

આ અઠવાડિયે, તમારી જૂની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, અને મન આનંદમાં રહે. ધંધામાં યોજનાઓને અમલમાં મૂકાશે, લોકો સાથે મતભેદ ટાળવા, કાર્યક્ત્રષે માં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનંુ ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, ત્યારે પેન્ડીંગ કામ કરી લેવા. સોમવારે આર્થિક લાભ લઈ લેવામાં મઝા છે.

મકર ઃ (🌹 ખ, જ) આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, અગત્યના પ્રશ્નોનંુ નિરાકરણ આપે, રોજિંદા કામોથી લાભ જણાય, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, રોજિંદી કાર્યશલૈ ીમાં બદલાવ લાવવાનું મન થાય, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવુ.ં કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. રવિવારે વડિલશ્રી દ્વારા મદદ મળી રહે. મંગળવારે આર્થિક લાભ થાય તે માટે પ્રયત્ન કરવા. ગુરવુ ારે સંભાળી કામ કરવું.

કુંભ ઃ (🌹 ગ, સ, શ, ષ)

આ અઠવાડિયા દરમિયાન, નવી આવી રહેલી પરિસ્થિતિ માં, આર્થિક મુશ્કેલીનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે જીત મેળવી શકાય અને તમારી પ્રગતિ થાય, સામાજિક તથા વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ત્રષે માં લાભદાયક પગલા લેવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્નોનંુ નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા કામ માટે કોઈ સારી ખબર મલે. સોમવારે શેરબજાર માં નફો રળી લેવો.

મીન ઃ (🌹દ, ચ, ઝ, થ) આ અઠવાડિયે, નવી સમસ્યા ઉદ્ભવે, પરંતુ શાંતિથી કામ કરતા હળવી થાય. આ માટે, મહત્ત્વના નિર્ણય પહેલાં વડિલોની કે મિત્રોની સલાહ લેવી, જૂના મિત્રોને મળવાનું સંભવ બને, રોકાણ સાચવીને કરવું, કાર્યક્ત્રષે માં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશ,ે ગેરસમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. લાંબા ગાળાના પરિણામો તમરી તરફેણમાં આવે. ધરના લોકો ની તબિયત માટે જાગૃત રહેવં.ુ શનિવારે શાંતિથી કામકાજ કરવું. મંગળવારે સાંજ સુધીમાં ધારેલંુ કામ થાય.

8

વધુ સમાચાર માટે જુઓ

https://gujaratmail.in/

શનિવાર, 02 એપ્રિલ, 2022

વિધાનસભા-14ના સભ્યોની સામૂહિક તસવીર

વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો 2020-21માં રાજ્યની પોતાની કર આવકમાં ગત વર્ષ કરતાં 8,741 કરોડ એટલે કે 11.06 ટકા ઘટાડો નોંધાયો ગુજરાત મેઈલ ગાંધીનગર n

રાજ્યની વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ કોરોના મહામારી વચ્ચે ગત નાણાંકીય વર્ષમાં રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં 22 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાત વિધાનસભામાં બજેટ

કોરોના મહામારીમાં રાજ્યની મહેસૂલી

આવકમાં 22,548 કરોડનો ઘટાડો નોંધાયો

સત્રના અંતિમ દિવસે રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટ મુજબ રાજ્યનો જીએસડીપી વૃદ્ધિદર ડબલ ડિજિટનો રહેવાનો અંદાજ હતો જે ઘટી માત્ર 0.57 ટકા થઈ ગયો છે. વર્ષ 2020-21માં મહેસુલી આવકમાં 789 કરોડની પૂરાંતનો અંદાજ હતો પણ આવકમાં 22,548 કરોડનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવેલી રૂ.2,28,776 કરોડની અંદાજપત્રીય જોગવાઈ સામે 2,00,216 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેના



રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિના આંકડા

2016-17 2017-18 2018-19 2019-20 2020-21 મહેસૂલી પુરાંત 5,947 5,232 3,212 1,945 -22,548 રાજકોષીય ખાધ -16,480 -21,366 -26,365 -24,581 -40,438 મહેસૂલી આવક 1,09,842 1,23,291 1,36,002 1,42,844 1,28,156 મહેસૂલી આવકનો વૃદ્ધિદર 12.68 % 12.24% 10.31 % 5.03 % (-)10.28 % કર આવક 64,443 71,549 80,103 79,008 70,266 બિન-કર આવક 13,346 15,074 13,417 18,104 10,493 આવકનો વૃદ્ધિ દર 6.79% 11.36% 7.96% 3.84% (-)16.84 % GSDPનો વૃદ્ધિ દર 13.43% 13.87% 13.08% 9.75 % 0.57% પરિણામે 28,561 કરોડની ચોખ્ખી બચત કોરોના દરમિયાનના લૉકડાઉનને લઇને થઇ હતી. એટલે કે અંદાજિત ખર્ચ કરતાં ઓછો ખર્ચ થયાં છતાં આવકોમાં ઘટાડાને

રાજ્યનું જાહેર દેવંુ વધીને 3.08 લાખ કરોડ થયું

વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટ મુજબ રાજ્ય સરકારનું જાહેર દેવું પણ 2020-21ના રૂપિયા 2,96,269 કરોડના અંદાજ સામે સુધારેલા અંદાજ પ્રમાણે 2,541 કરોડ વધીને 2,98,810 કરોડ રહેશે તેમ જાહેર કરાયું હતું પણ તે ખરેખર 3,08,030 કરોડ રૂપિયા થઈ ગયું છે.

કારણે સરકારનું બજેટ ખોરવાયું હતું. સરકારને સૌથી મોટો ફટકો તેની

મહેસૂલી આવકો એટલે કે કર તથા કેન્દ્રીય અનુદાન અને લોન સહિતમાં થયેલાં ઘટાડાને કારણે પડ્યો છે. 2020-21માં રાજ્યની પોતાની કર આવક પાછલા વર્ષ 2019-20 કરતાં 8,741 કરોડ એટલે કે 11.06 ટકા જેટલી ઘટી હતી. જ્યારે બિન-કર આવકમાં પાછલા વર્ષ કરતાં 7,611 કરોડ એટલે કે 42.04 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જીએસટી એક્ટ, 2017ના અમલીકરણ અનુસાર રાજ્યની કર આવકના નુક્સાન પેટે રાજ્ય સરકાર 2020-21 દરમિયાન કેન્દ્ર સરકાર પાસેથી

26,933.48 જીએસટી વળતર મેળવવા હકદાર હતી છતાં તે મળ્યું નથી. ગુજરાત સરકારના કુલ આવકો સામે ખર્ચમાં થયેલો વધારો 2019-20માં 24,581 કરોડ રહી હતી, જે 2020-21ના વર્ષમાં કુલ મહેસૂલી આવકમાાં ₹ 14,688 કરોડના ઘટાડા અને સામે કુલ ખર્ચમાં થયેલા ₹ 10,857 કરોડના વધારા અને અન્ય હિસાબો મેળવીને રાજકોષીય ખાધ ₹ 40,438 કરોડ રહી હતી. જે રાજ્યના જીએસડીપીના 2.44 ટકા અને કુલ ખર્ચના 22.63 ટકા જેટલી રહી છે.

હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ,ગાંધીનગર સહિતના શહેરમાં ઓગસ્ટમાં કાર્યરત થવાની શક્યતા

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરાયું

11 ખાનગી યુનિવર્સિટી કાર્યરત થશે ગુજરાત મેઈલ n ગાંધીનગર

ગુજરાતના વિદ્યાર્થીઓને મનપસંદ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે માટે સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયક પાસ થયા બાદ રાજ્યમાં 11 નવી ખાનગી યુનિવર્સિટી અસ્તિત્વમાં આવશે. ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક-2022 મુજબ ગાંધીનગર, જૂનાગઢ, અમદાવાદ, પાટણ, સુરત, ખેડા અને ભાવનગર જિલ્લામાં કાર્યરત થશે.11 ખાનગી યુનિવર્સિટી 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઇ જવા નવી શિક્ષણ નીતિના આયોજનમાં ખાનગી યુનિવર્સિટીઓ સમકક્ષ-પૂરક બનશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 પરની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નવી શિક્ષણ નીતિના

ખાનગી યુનિવર્સિટી 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઇ જવા નવી શિક્ષણ નીતિના આયોજનમાં ખાનગી યુનિવર્સિટીઓ સમકક્ષ-પૂરક બનશે

રાજ્યમાં હાલ 52 ખાનગી સહિત 91 યુનિવર્સિટી ક્યાં શહેરમાં નવી ખાનગી યુનિવર્સિટી શરૂ થશે શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને બાવન(૫૨) ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૯૧ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. જેમા હજુ પણ ૧૧ નવી યુનિવર્સિટીનો વધારો થશે.આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે. આયોજનમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ ૫૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતસુ ર જ્ઞાન-વિજ્ઞાનની આ ૨૧મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકૂલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે. આપણી સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ કોલેજોમાં ગત વર્ષે વર્ગદીઠ મહત્તમ સંખ્યા ૧૭૦ થી ૧૮૦ આપવી પડી હતી. જે સારા શિક્ષણ માટે

ગાંધીનગર યુનિવર્સિટી-ગાંધીનગર ડKIPS યુનિવર્સિટીગાંધીનગર, સ્વામીનારાયણ યુનિવર્સિટી-ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી-જુનાગઢ, નોબલ યુનિવર્સિટી-જુનાગઢ, ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટી-અમદાવાદ, અદાણી યુનિવર્સિટીઅમદાવાદ, એમ. કે. યુનિવર્સિટી-પાટણ, વિદ્યાદીપ યુનિ.સુરત, મગનભાઇ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી-ખેડા અને લોકભારતી યુનિ. ફોર રૂરલ ઇનોવેશન-ભાવનગર એમ વધુ ૧૧ નવી ખાનગી યુનિ.ઓ રાજ્યમાં શરૂ થશે.

ઉચિત ન હતી. આ ભારણ ઘટાડવા માટે પણ ખાનગી યુનિવર્સિટીઓની આવશ્યકતા છે. શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે. વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦રરને પરિણામે હવે રાજ્યમાં નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ ઉમેરાશે. મંત્રીએ વધુમાં કહ્યુ કે, ખાનગી યુનિવર્સિટીઓ ઊંચી ફી વસૂલ કરે છે. ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પરંતુ

ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી અથવા તે એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓના વિકાસ અને વિકાસને બદલે નફા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.ખાનગી યુનિવર્સીટીમાં ફીનાં ધારાધોરણો માટે સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે FRC - Fees Regulations Committee કાર્યરત છે. જે પ્રોફેશનલ કોર્સની ફી નું નિયમન કરે છે. નોન પ્રોફેશનલ કોર્સની ફી માટે સરકાર અવારનવાર ખાનગી યુનિવર્સીટી પાસેથી જાણકારી મંગાવાની સત્તા ધરાવે છે આવા કોર્ષમાં વિવિધ યુનિર્સિટીઓ વચ્ચે હરીફાઇનાં કારણે માંગ પુરવઠાને આધારે મોટાભાગની યુનિ.ઓમાં ફીનાં ધોરણો દેશની કે પરદેશની યુનિવર્સિટીઓ સાથે સરખાવતા ઓછા છે.

એરપોર્ટના રનવેનું કામ 85 ટકાથી વધુનું પૂર્ણ થઈ ગયું ગુજરાત મેઈલ n રાજકોટ

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ, ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ વર્ષે ઓગસ્ટથી કાર્યરત થવાની સંભાવના છે. ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમી દૂર સ્થિત એરપોર્ટ 1,032 હેક્ટર વિસ્તારમાં ચાર તબક્કામાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં 23,000 ચોરસ મીટરના

કેજરીવાલ અને માન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પૂર્વ અમદાવાદમાં તિરંગા યાત્રામાં જોડાશે, શાહીબાગ મંદિરે દર્શનાર્થે જશે ગુજરાત મેઈલ n અમદાવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.પ્રવાસ દરમિયાન અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રા યોજશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર

ગુજરાત મેઈલ n અમદાવાદ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023 હોવાની વિગતો સંસદમાં રજૂ થઈ હતી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં રાજ્યસભામાં વિગતો આપવામાં આવી હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં એશિયાઈ સિંહોની છેલ્લા વસતિ ગણતરી અનુસાર સિંહની ગીચતા 13.38 પ્રતિ 100 ચોરસ કિલોમીટર છે જેની

સામે સિંહના મારણ તરીકે ઉપયોગમાં આવતા જંગલી પ્રાણીઓની ગીચતા 11,203 પ્રતિ 100 ચો.કિ.મી. છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવાર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ માર્ચ 31, 2022ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ગીરના સિંહો માટે ખોરાકની ઉપલબ્ધિ માટે બે સરવે

કરવામાં આવ્યા છેઃ 1. અનગુલટે ડાયવર્સિટીઝ એન્ડ બાયોમાસ ઇન ધ ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ઓફ ગિર, ગુજરાત, ઇન્ડિયા, જમાલ એ. ખાન અને રવિ ચેલ્લમ (19871989) અને 2. ઇમ્પેક્ટ ઓફ મેનજે મેન્ટ પ્રેક્ટસીસ ઓન લાયન એન્ડ અનગુલટે હેબિટાટ્સ ઓફ ગીર પી.એ., દિવાકર શર્મા (19919194). ગુજરાત વન વિભાગ પણ ગીરમાં મારણ અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દર વર્ષે મારણની સંખ્યાનું અનુમાનની કવાયત કરે છે. સાંસદ પરિમલ નથવાણી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પર છે. તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે બાદમાં નિકોલ-ખોડિયાર મંદિરથી શરૂ થનારી તિરંગા યાત્રામાં જોડાશે. મુલાકાતના બીજા દિવસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે જશે. મુલાકાત દરમિયાન તેઓ વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરશે. ચૂંટણી પહેલા આપના બન્ને મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાત સુચક માનવામાં આવે છે.

90 લાખ અને સપ્ટેમ્બરમાં 70 લાખની આસપાસ હતી. હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સરકાર માટે કમાણીનો નવો માર્ગ ખુલ્યો છે. સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના હેઠળ 25 એરપોર્ટનો સમાવેશ કર્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશના 25 એરપોર્ટ ખાનગી હાથમાં જશે. આ એરપોર્ટમાં વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર, દેહરાદૂન, ચેન્નાઈ, રાંચી, પટના વગેરને ો સમાવેશ થાય છે.

કોંગ્રેસના રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલે ગુજરાતની મુલાકાતે

અમદાવાદમાં ગાંધી આશ્રમથી ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાવશે ગુજરાત મેઈલ n અમદાવાદ

કોંગ્સરે ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર 6 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. ઐતિહાસિક દાંડી મારન્ચ ા અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલે રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ગાંધી સંદશે યાત્રાને લીલી ઝંડી આપશે.આ યાત્રા નવી

દિલ્હી ખાતે રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂર્ણ થશે. કોંગ્સરે ના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રાનંી આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદશ ે ાને લોકો સુધી પહોંચાડશે. કોંગ્સરે ના અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગાંધી સંદશ ે યાત્રા જ સર્વોચિત નામ છે. આ યાત્રા પાછળનો ઉદ્શ દે ગાંધીજીના શાંતિના સંદશ ે ાને ફેલાવવાનો જ છે.

મોંઘવારી સહિતના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023 રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં રાજ્યસભામાં વિગતો રજૂ કરાઈ

પેસન્જ ે ર ટર્મિનલ વિસ્તાર સાથે કુલ 14 પાર્કિંગ સ્ટેન્ડ હશે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે

બાંધકામનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, એરપોર્ટ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થઈ જવું જોઈએ. રનવેનંુ લગભગ 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે નવેમ્બરમાં 1.05 કરોડ લોકોએ વિમાનમાં મુસાફરી કરી હતી, જે વાર્ષિક ધોરણે 64 ટકા વધારે છે. જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા ગુજરાત મેઈલ n અમદાવાદ

સિંહના ખોરાકની ઉપલબ્ધતા અંગે કોઇ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં, સિંહના મારણમાં વધારો કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ જેથી સિંહ બહારના વિસ્તારમાં જઈને મારણ ના કરે અને 100 ચો.કિ.મી. દીઠ સિંહની ગીચતા સામે મારણની ગીચતા કેટલી છે તે અંગે જાણવા માંગતા હતા. મંત્રીના નિવેદન અનુસાર, ગીર

રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારણની સંખ્યામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંમાં ઘાસના મેદાનોનો વિકાસ, બ્રાઉસેબલ છોડની પ્રજાતિઓની કાપણીઅને છટણી વગેરે સહિતના રહેણાંક સુધારણા કાર્યોનો સમાવેશ થાય છે. મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી ભૂંડ, કાળિયાર, મોરનો સમાવેશ થાય છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રદેશ કોંગ્સરે દ્વારા શુક્રવારે મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કોંગ્સરે ના નેતાઓ બળદગાડામાં બેસીને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યના પ્રભારી રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અમરાઈવાડી ચાર રસ્તા પાસે

રોડ પર જ બેનરો અને સૂત્રોચાર સાથે વિરોધ યોજાયો હતો. ગેસના બાટલા ઊંચા કરીને તથા નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. રોડ-રસ્તા પર બેસીને રોડ

બંધ કરવામાં આવ્યો છે. મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ છે. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી છે. પોલીસની કાર્યવાહીના પગલે થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બન્યું હતુ.

Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.